બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન
મખમલી અવાજથી સંગીત જગતમાં જાદુ પાથરનાર અને ૧૯૭૦ના દાયકાની જાણીતી અભિનેત્રી સુલક્ષણા પંડિત નું ૭૧ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના નિધનના સમાચારથી હિન્દી સિનેમા અને સંગીત જગતના…

