gujarat samay

ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે 60 રનથી હરાવ્યું!

લગભગ 3 દાયકા પછી ICC ટૂર્નામેન્ટ્સ પાકિસ્તાનમાં પાછી આવી પરંતુ તે પાકિસ્તાની ટીમ અને તેના ચાહકો માટે દુઃસ્વપ્ન સાબિત થઈ. 19 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોમ લાથમ અને વિલ યંગની શાનદાર સદીના આધારે ન્યૂઝીલેન્ડે 320 રનનો મોટો સ્કોર બનાવ્યો…

Read More
પાવર લિફ્ટરનું મોત

પ્રેક્ટિસ દરમિયાન ગરદન પર 270 કિલોનો રૉડ પડ્તા ગોલ્ડ મેડલ વિજેતા પાવર લિફ્ટરનું મોત

જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા પાવર લિફ્ટરનું રાજસ્થાનના બિકાનેર શહેરમાં પ્રેક્ટિસ દરમિયાન એક દુ:ખદ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાવરલિફ્ટરનું નામ યશતિકા આચાર્ય છે, જે 17 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે યશતિકા જીમમાં વેઈટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી હતી, તે દરમિયાન તેના ગળા પર રૉડ પડતા તેનું મોત…

Read More

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનના અદભૂત ફાયદા, પોલીસને સીધી જ તપાસ કરવાની સત્તા!

ગુજરાતમાં  ગૃહ વિભાગે  કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે  અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પોલીસ સ્ટેશનમાં તમે ગેરપ્રવૃત્તિ કરતા લોકો સામે સહજ રીતે ફરિયાદ કરી શકો છો. આ પોલીસ…

Read More

CBSEએ લીધો મોટો નિર્ણય, 10માની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે: જાણો ક્યારથી થશે અમલ!

CBSE નવો નિયમ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) શૈક્ષણિક વર્ષ 2026-2027 થી વર્ષમાં બે વાર ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આયોજન કરશે. આ સાથે, સંલગ્ન 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોરણ 10ની…

Read More

મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? જાણો કેવી રીતે શરૂ થઇ આ તહેવારની ઉજવણી

શિવરાત્રી દર મહિને ઉજવવામાં આવે છે, જેને માસિક શિવરાત્રી કહેવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિની શિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં, ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. શિવભક્તો માટે મહાશિવરાત્રીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને અભિષેક કરવામાં…

Read More

પાકિસ્તાનીઓને IND-PAK મેચ માટે UAEના વિઝા મળી રહ્યા નથી, ભીખારીઓનું ત્રાસ મોટું કારણ!

IND-PAK મેચ માટે વિઝા –  પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે અને યજમાન ટીમે તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જો કે, ક્રિકેટ ચાહકો પોતાના દેશની ટીમની મેચ જોવા માટે મેદાનમાં પણ પહોંચ્યા ન હતા અને કરાચીનું સ્ટેડિયમ ખાલી રહ્યું હતું. આને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સરકારની ઘણી ટીકા થઈ રહી છે….

Read More

દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે, આવતીકાલે બપોરે લેશે શપથ

બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમની કરાઇ જાહેરાત. સીએમ પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. પાર્ટીના સમર્થન અને આશીર્વાદ માટે મારો આભાર વ્યક્ત કરું છું. ભાજપે X હેન્ડલ પર…

Read More

અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો થયો ખુલાસો,રામમંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડાયું!

રામનગરી અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. મંગળવારે એન્ટી ડ્રોન સિસ્ટમના ટેસ્ટિંગ દરમિયાન પોલીસે રામ મંદિર માર્ગ પર શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે આ ડ્રોન ભીડમાં નાસભાગ મચાવવાના કાવતરાનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુભ 2025 દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના દર્શન…

Read More

કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા અકસ્માત, ફટાકડા ફોડતા 25થી વધુ દર્શકો દાઝ્યા

કેરળના મલપ્પુરમમાં એરીકોડ પાસે થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઈનલ પહેલા એક મોટો અકસ્માત થયો હતો. મેચની શરૂઆત પહેલા જ ફટાકડા ફોડવાને કારણે ઘણા દર્શકો બળી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડા ફોડવાને કારણે ઓછામાં ઓછા 25 લોકો દાઝી ગયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ફૂટબોલ…

Read More

ઋષિ સુનક પરિવાર સાથે PM મોદીને મળ્યા, વડાપ્રધાને શેર કરી તસવીરો

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. પીએમ મોદીએ બધા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ સાથે પીએમ મોદીએ લખ્યું, ‘બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છું….

Read More