કન્ઝ્યુમર કોર્ટનો આદેશ: E20 ઈંધણના કારણે બગડેલી કાર બદલી આપવા નિર્દેશ

Maruti Suzuki E20 Fuel Case : ઈ-20 (E20) બ્લેન્ડેડ પેટ્રોલના ઉપયોગને લઈને ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચાઓ વચ્ચે રાયપુરની કન્ઝ્યુમર કોર્ટે એક મહત્વપૂર્ણ અને ગ્રાહક લક્ષી ચુકાદો આપ્યો છે. અદાલતે મારુતિ સુઝુકીને આદેશ આપ્યો છે કે તે તેના એક ગ્રાહકની ક્ષતિગ્રસ્ત ‘ગ્રાન્ડ વિટારા’ કાર બદલી આપે અને તેના બદલે E20 ઈંધણના અનુકૂળ (E20 Compatible) નવું મોડેલ…

Read More

ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

ISRO Scientist Resignation Rules : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે એક સત્તાવાર આદેશ બહાર પાડીને વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમ માટે રાજીનામા અને VRS ના નિયમોને કડક બનાવી દીધા છે. ખાસ…

Read More

પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

દ્વારકામાં નકલી ઓફિસરનો કારસો: VIP દર્શનના નામે ભક્તોને ઠગનાર શખ્સ ઝડપાયો

Fake Officer Arrested Dwarka : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાની ઓળખ નકલી ઓફિસર તરીકે આપીને ભક્તો પાસેથી VIP દર્શન કરાવવાના બહાને નાણાં પડાવતો હતો. આ ઘટનાએ યાત્રાધામની સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા…

Read More

અમદાવાદમાં 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું નગર

Ahmedabad Rath Yatra 2026 : અમદાવાદની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણ ભક્તિભાવ અને પરંપરાગત ઉલ્લાસ સાથે શરૂ થઇ. અષાઢી બીજના પાવન પર્વે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી અને ગજરાજની આગેવાનીમાં પ્રભુના રથનું પ્રસ્થાન થયું ત્યારે આખું શહેર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું.આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં…

Read More

IRCTC ની નવી વેબસાઈટ: ટિકિટ બુકિંગ હવે વધુ સરળ અને ઝડપી

IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં…

Read More

‘છાતી દબાવવી એ રેપનો પ્રયાસ નથી’, પટણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ ભડકી, આપ્યા આ આદેશ

Supreme Court on Patna HC Order જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક સંવેદનશીલતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પટણા હાઈકોર્ટના એક તાજેતરના વિવાદાસ્પદ આદેશ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાનો સલવાર ઉતારવો અને તેની છાતી દબાવવી એ ‘બળાત્કારનો પ્રયાસ’ સાબિત કરવા માટે પૂરતું નથી….

Read More
No Sugar Challenge

ખાંડ ખાવાનું 14 દિવસ બંધ કરો, શરીરને થશે અદભૂત ફાયદા,જાણો

No Sugar Challenge આજના સમયમાં સવારની ચાથી લઈને પેક્ડ ફૂડ સુધી આપણે અજાણતા જ અતિશય ખાંડનું સેવન કરીએ છીએ. આ ખાંડ ડાયાબિટીસ, ફેટી લિવર અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની રહી છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યના જણાવ્યા અનુસાર, જો તમે માત્ર 14 દિવસ માટે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો, તો તમારા શરીરમાં ક્રાંતિકારી…

Read More
Chocolate Tourism

ચોકલેટ લવર્સ માટે વિશ્વના શ્રેષ્ઠ 5 ચોકલેટ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ!

Chocolate Tourism : જો તમને ચોકલેટનો અદમ્ય શોખ હોય અને તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જતું હોય, તો હવે ફક્ત ઓનલાઈન ઓર્ડર કરવાને બદલે એક એવા પ્રવાસનું આયોજન કરો, જ્યાં તમને ચોકલેટના સ્વાદની સાથે તેની પાછળની આખી કહાની અને તેને બનાવવાનો અદ્ભુત અનુભવ પણ મળે. આ આધુનિક ટ્રેન્ડને આજે ‘ચોકલેટ ટુરિઝમ’ કહેવામાં આવે…

Read More
India vs England ODI

ભારતનો શાનદાર વન-ડે વિજય: ગિલ, અક્ષર અને સુંદરની ત્રિપુટીએ ઈંગ્લેન્ડ સામે અપાવ્યો ઐતિહાસિક વિજય

India vs England ODI: બર્મિંગમ ખાતે રમાયેલી ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવીને શ્રેણીમાં 1-0થી મહત્વની સરસાઈ મેળવી લીધી છે. T20 સિરીઝમાં 0-4ની કારમી હાર બાદ ભારતીય ટીમ માટે આ વિજય મનોબળ વધારનારો સાબિત થયો છે. India vs England ODI : મેચની રોમાંચક સ્થિતિ પ્રથમ બેટિંગ…

Read More