PM મોદીનું સોમનાથમાં સંબોધન: લકુલિશા ઋષિ અને શહીદોને આપી શ્રદ્ધાંજલિ

PM Modi Somnath Speech “સોમનાથ અમૃતપર્વ-2026” ના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના ભવ્ય અને સંઘર્ષમય ઈતિહાસને વાગોળતા શ્રદ્ધાળુઓ અને રક્ષકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જેને ભક્તોએ દર વખતે વિનાશ બાદ વધુ ભવ્યતા સાથે…

Read More

અલ બુરાક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નીટના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો

Al Buraq Education Trust નીટ (NEET) ની પરીક્ષા બાદ ભારતની મેડિકલ કોલેજોમાં મર્યાદિત બેઠકો અને ઊંચા કટ-ઓફને કારણે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના સપનાથી વંચિત રહી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓના ઉત્સાહને જાળવી રાખવા અને તેમને વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવા માટે અલ બુરાક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More
PM Modi 7 Appeals

PM મોદીની ‘સાત અપીલ’ પર રાહુલ ગાંધીનો પલટવાર,જાણો શું કહ્યું…

PM Modi 7 Appeals : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રવિવારે સિકંદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં જનતાને ‘સાત અપીલ’ કરી હતી, જેના પર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. રાહુલે પીએમની આ અપીલોને દેશની આર્થિક નિષ્ફળતા ગણાવી છે. PM Modi 7 Appeals :…

Read More
Gujarat Election Result PM Modi

અમેરિકાની જેલમાં બંધ અમદાવાદી યુવકની PM મોદીને અપીલ

Nirav Patel US Prison Appeal વિદેશમાં જઈને સુખી થવાના સપના જોતા ગુજરાતીઓ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં 12 વર્ષની જેલની સજા કાપી રહેલા અમદાવાદના નારણપુરાના 44 વર્ષીય નીરવ પટેલે ભારત સરકાર પાસે રાજદ્વારી હસ્તક્ષેપ અને કાયદાકીય સહાયની ગુહાર લગાવી છે. ઈલિનોઈસની જેલમાં બંધ નીરવે દાવો…

Read More

સોમનાથમાં ‘મોદી મેજિક’: 2 કિમી લાંબો ભવ્ય રોડ શો અને મહાદેવને જળાભિષેક

PM Modi Somnath Visit 2026 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ સમગ્ર દેવભૂમિ શિવમય બની ગઈ હતી. પીએમ મોદીએ સોમનાથમાં 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. PM Modi Somnath Visit 2026 સ્વાગત અને ભવ્ય…

Read More

મનાલી અકસ્માત: ભાવનગરનો પરિવાર ખીણમાં ખાબક્યો, 5 સભ્યોના મોતના સમાચારથી શોક

Manali Accident Bhavnagar Family: હિમાચલ પ્રદેશના પહાડોમાં વેકેશન માણી રહેલા ભાવનગરના એક પરિવાર માટે મનાલીનો પ્રવાસ કાળ સાબિત થયો છે. મનાલી-બેલા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના સભ્યોની કાર ઊંડી ખીણમાં ખાબકી છે. આ કરુણ ઘટનામાં પરિવારના 5 સભ્યોના મોતના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે….

Read More

PM મોદી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ભવ્ય સ્વાગત, સોમનાથમાં અમૃત મહોત્સવની આપશે હાજરી

PM Modi Jamnagar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. રવિવારે મોડી રાત્રે જામનગર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમના આગમનને લઈને સમગ્ર જામનગરમાં અનેરો ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને જામનગરવાસીઓ પોતાના લાડકા નેતાને આવકારવા રસ્તા…

Read More
PM Modi Gold Appeal

PM મોદીની દેશવાસીઓને અપીલ: ‘એક વર્ષ સુધી સોનાના ઘરેણાં ન ખરીદો’

PM Modi Gold Appeal  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના સિકંદરાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડનારી સંભવિત અસરો અંગે દેશવાસીઓને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય, તેની અસર ભારત જેવા દેશોના બજાર અને…

Read More
RanchhodraijiTemple

ભક્તોની જીત: ડાકોર મંદિરમાં મનોરથ અને ધ્વજારોહણના દરમાં કરાયેલો વધારો મોકૂફ, વિરોધ બાદ ટ્રસ્ટે લીધો નિર્ણય

RanchhodraijiTemple : યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. RanchhodraijiTemple ધ્વજારોહણના દરમાં ૪ ગણો વધારો કરાયો…

Read More
North Korea Automatic Nuclear Attack

ઉત્તર કોરિયાનો ખતરનાક દાવ: બંધારણમાં કર્યો ફેરફાર, જો કિમ જોંગ ઉન પર હુમલો થશે તો થશે ‘ઓટોમેટિક’ પરમાણુ હુમલો

North Korea Automatic Nuclear Attack ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એકવાર વિશ્વને ચોંકાવી દીધું છે. ઉત્તર કોરિયાએ તેના બંધારણમાં મોટો ફેરફાર કરીને પરમાણુ હુમલાની નીતિને અત્યંત આક્રમક બનાવી દીધી છે. નવા બંધારણીય સુધારા મુજબ, જો કિમ જોંગ ઉન અથવા દેશના નેતૃત્વ પર કોઈ ખતરો જણાશે અથવા તેમના પર હુમલો થશે, તો ઉત્તર કોરિયાની સેના…

Read More