GSRTC Dholera Expressway

અમદાવાદ-ભાવનગર વચ્ચે પ્રીમિયમ AC બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી દોડશે, ભાડામાં પણ કરાયો ઘટાડો

GSRTC Dholera Expressway : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. બસોના રૂટમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ, અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમિયમ એસી (AC) બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે’ પરથી પસાર થશે. આ નવા રૂટના કારણે મુસાફરોના…

Read More
Dahanu Highway Accident

મુંબઈ-અમદાવાદ હાઈવે અકસ્માત: કન્ટેનર ટેમ્પો પર પલટી જતાં 13ના મોત

Dahanu Highway Accident : મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ તાલુકાના ધાનીવરી ગામ નજીક સોમવારે સાંજે એક અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. વેવિશાળ (સગાઈ) માટે મુરતિયા સાથે જઈ રહેલા સગાંસંબંધીઓ અને ગ્રામજનોથી ભરેલા ટેમ્પો સાથે એક ટ્રેઈલરની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ ટ્રેઈલર પર લાદેલું વિશાળ કન્ટેનર આખું ટેમ્પો પર ઊંધું વળી ગયું હતું. આ ભયાનક…

Read More
Gujarat IAS Transfer :

ગુજરાતમાં 4 IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપાયો

Gujarat IAS Transfer : રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે બહેતર સંકલન સાધવાના ઉદ્દેશ્ય સાથે ચાર આઈએએસ (IAS) અધિકારીઓની નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના સત્તાવાર જાહેરનામા અનુસાર, આ ફેરફારોને તાત્કાલિક અસરથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. Gujarat IAS Transfer…

Read More
Mahemdavad Student Felicitation

મહેમદાવાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, MP દેવુસિંહ ચૌહાણ અને MLA અર્જુનસિંહ ચૌહાણની ખાસ હાજરી

Mahemdavad Student Felicitation : મહેમદાવાદ વિધાનસભા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬ ના “તેજસ્વી તારલાઓના સન્માન” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદના શ્રી રવિશંકર મહારાજ હોલ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા…

Read More
Adani US Case Closed :

ગૌતમ અદાણીને USમાં મોટી રાહત: અમેરિકી ન્યાય વિભાગે તમામ ફ્રોડ કેસ સત્તાવાર રીતે બંધ કર્યા

Adani US Case Closed : ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં ચાલી રહેલી કાયદાકીય લડાઈનો આખરે સત્તાવાર અંત આવ્યો છે. અમેરિકી ન્યાય વિભાગ (DOJ) એ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં ચાલી રહેલા $265 મિલિયન (આશરે ₹2,500 કરોડ) ના લાંચ અને છેતરપિંડીના કેસને સત્તાવાર રીતે બંધ (Dismiss) કરી દીધો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ગૌતમ…

Read More

સુરતમાં હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, નાગરિકોને પણ ભાગ લેવા કરી ખાસ અપીલ

Harsh Sanghavi Census દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરીની પ્રક્રિયા અંતર્ગત સુરત ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન માધ્યમથી વસતી ગણતરીમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ નોંધાવ્યું છે. આ પ્રસંગે તેમણે ડિજિટલ પ્રક્રિયાની સરાહના કરી હતી અને સુરત સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને આ રાષ્ટ્રીય ઝુંબેશમાં સક્રિયપણે…

Read More

ભારતનો નેધરલેન્ડ્સના વડાપ્રધાનને કરારો જવાબ: અલ્પસંખ્યકો અને પ્રેસ ફ્રીડમ પરની ચિંતાઓને ભારતે ફગાવી

India Netherlands Dispute વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન વૈશ્વિક મંચ પર રાજકીય ગરમાવો આવી ગયો છે. ડચ વડાપ્રધાન રોબ જેટેન દ્વારા ભારતમાં પ્રેસ ફ્રીડમ (મીડિયાની આઝાદી) અને અલ્પસંખ્યકોના અધિકારો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે ભારત એક જીવંત લોકશાહી (Vibrant Democracy) છે…

Read More

સુરત ભાજપ નેતાની હત્યા: યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

Surat BJP Leader Murdered ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેકાબૂ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં મોડી રાત્રે સરેઆમ હિંસક હુમલો કરીને ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ યુવકને નિશાન બનાવી જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક…

Read More

નવસારીમાં બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી: નકલી સોનું ગીરવે મૂકી લાખોની લોન લીધી, સરકારી માન્ય વેલ્યુઅર સહિત 5 સામે ગુનો દાખલ

Navsari Fake Gold Loan Scam નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક શખ્સોએ બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર (સોનાની પરખ કરનાર) સાથે મળીને નકલી સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા અને તેના આધારે લાખો રૂપિયાની ગોલ્ડ લોન મેળવી લીધી હતી. બેંકના ઓડિટ દરમિયાન આ આખા રેકેટનો પર્દાફાશ…

Read More
Ranbir Kapoor Ayodhya Land

અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂરે પણ અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ

Ranbir Kapoor Ayodhya Land : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એન્ટ્રી કરી છે. જાણીતા ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) ના જણાવ્યા અનુસાર, રણબીરે અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા એક પ્રીમિયમ પ્રોજેક્ટમાં ₹3.31 કરોડ ની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ડીલ બાદ અયોધ્યામાં લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં…

Read More