No Sugar Challenge

ખાંડ ખાવાનું 14 દિવસ બંધ કરો, શરીરને થશે અદભૂત ફાયદા,જાણો

No Sugar Challenge આજના સમયમાં સવારની ચાથી લઈને પેક્ડ ફૂડ સુધી આપણે અજાણતા જ અતિશય ખાંડનું સેવન કરીએ છીએ. આ ખાંડ ડાયાબિટીસ, ફેટી લિવર અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની રહી છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. શુભમ વાત્સ્યના જણાવ્યા અનુસાર, જો તમે માત્ર 14 દિવસ માટે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો, તો તમારા શરીરમાં ક્રાંતિકારી…

Read More
Chocolate Tourism

ચોકલેટ લવર્સ માટે વિશ્વના શ્રેષ્ઠ 5 ચોકલેટ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ!

Chocolate Tourism : જો તમને ચોકલેટનો અદમ્ય શોખ હોય અને તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જતું હોય, તો હવે ફક્ત ઓનલાઈન ઓર્ડર કરવાને બદલે એક એવા પ્રવાસનું આયોજન કરો, જ્યાં તમને ચોકલેટના સ્વાદની સાથે તેની પાછળની આખી કહાની અને તેને બનાવવાનો અદ્ભુત અનુભવ પણ મળે. આ આધુનિક ટ્રેન્ડને આજે ‘ચોકલેટ ટુરિઝમ’ કહેવામાં આવે…

Read More
India vs England ODI

ભારતનો શાનદાર વન-ડે વિજય: ગિલ, અક્ષર અને સુંદરની ત્રિપુટીએ ઈંગ્લેન્ડ સામે અપાવ્યો ઐતિહાસિક વિજય

India vs England ODI: બર્મિંગમ ખાતે રમાયેલી ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવીને શ્રેણીમાં 1-0થી મહત્વની સરસાઈ મેળવી લીધી છે. T20 સિરીઝમાં 0-4ની કારમી હાર બાદ ભારતીય ટીમ માટે આ વિજય મનોબળ વધારનારો સાબિત થયો છે. India vs England ODI : મેચની રોમાંચક સ્થિતિ પ્રથમ બેટિંગ…

Read More
CAR T-cell Therapy

અમદાવાદમાં કેન્સરની સારવારમાં ક્રાંતિ: એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ સંપન્ન

CAR T-cell Therapy અમદાવાદ સ્થિત એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરની અત્યાધુનિક સારવારમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક પ્રથમ ‘CAR T-cell Therapy’ (Chimeric Antigen Receptor T-cell Therapy) કરવામાં આવી છે. આ થેરાપી કેન્સર સામે લડવા માટેની એક અત્યંત અદ્યતન અને પ્રભાવશાળી પદ્ધતિ માનવામાં આવે છે, જે ખાસ કરીને બ્લડ કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

Read More
Anil Menon Space Mission

ભારતીય મૂળના અનિલ મેનનનું અવકાશમાં ઉડાન: ઈતિહાસ રચવા માટે પ્રથમ સ્પેસ મિશન માટે થયા રવાના

Anil Menon Space Mission : ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી અનિલ મેનન (Anil Menon) માટે આજે એક યાદગાર દિવસ છે. તેઓ તેમના પ્રથમ સ્પેસ સ્ટેશન મિશન માટે અવકાશમાં રવાના થયા છે. આ સિદ્ધિ ભારત માટે ગર્વની વાત છે અને વૈશ્વિક અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતીય મૂળના વ્યક્તિનું એક મોટું યોગદાન માનવામાં આવે છે. કોણ છે અનિલ મેનન?…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું, ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરે પહોંચીને ‘નેત્રોત્સવ’ વિધિમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. Ahmedabad Rath Yatra 2026 સુરક્ષા અને વ્યવસ્થા પર…

Read More
Gujarat ATS Action

પાટણના સિદ્ધપુરમાં ગુજરાત ATSનો સપાટો: રથયાત્રા પૂર્વે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 5 શંકાસ્પદો ઝડપાયા

Gujarat ATS Action :અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના આયોજન પૂર્વે ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) માં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે ATS ની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ બદલ 5 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. Gujarat ATS…

Read More
India vs England T20 Series

ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝમાં ભારતની શરમજનક હાર: 4-0 થી સિરીઝ ગુમાવી

India vs England T20 Series : ભારતીય ક્રિકેટ માટે આ સપ્તાહ અત્યંત નિરાશાજનક સાબિત થયું છે. વિશ્વ ચેમ્પિયન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમને 56 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ ઈંગ્લેન્ડે પાંચ મેચની T20 સિરીઝમાં 4-0 થી ભવ્ય વિજય મેળવી ભારતીય ટીમને બેકફૂટ…

Read More

અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

Ahmedabad Rath Yatra Security અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની આ ભવ્ય યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. Ahmedabad Rath Yatra Security :…

Read More
Mojtaba Khamenei Statemen

ઈરાનમાં બદલાની આગ: મુજ્તબા ખામેનાઈએ અમેરિકા-ઈઝરાયેલને આપી ખુલ્લી ધમકી

Mojtaba Khamenei Statemen : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનાઈના અવસાન બાદ તેમના પુત્ર મુજ્તબા ખામेनेઈના નિવેદનોએ મધ્ય-પૂર્વમાં તણાવની નવી લહેર દોડાવી દીધી છે. મુજ્તબાએ તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ સંદેશમાં સીધા જ અમેરિકા અને ઈઝરાયેલ પર નિશાન સાધીને ‘હુસૈની ક્રાંતિ’ અને બદલાની વાત કરી છે. Mojtaba Khamenei Statemen : મુજ્તબા ખામેનાઈના નિવેદનના મુખ્ય અંશો: મુજ્તબાએ તેમના…

Read More