ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: વસુંધરા રાજે, રામ માધવ અને સ્મૃતિ ઇરાનીને મળી મોટી જવાબદારી

BJP National Team Announcement ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમની જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. આ નવી ટીમમાં પાર્ટીના અનેક દિગ્ગજ ચહેરાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. BJP National Team Announcement નવી ટીમમાં કયા મોટા ચહેરાઓને…

Read More
Dindoli Hotel Youth Death 

સુરત: ડિંડોલીની હોટેલમાં મહિલા મિત્ર સાથે રૂમ બુક કરાવવા ગયેલા યુવાનનું ચેક-ઇન સમયે જ ઢળી પડવાથી મોત

Dindoli Hotel Youth Death સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આરજેડી પ્લાઝાની એક હોટેલમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝાની ‘ધ રોયલ પેલેસ’ હોટેલમાં પોતાની મહિલા મિત્ર સાથે ગયેલા ૨૬ વર્ષીય યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર જ અચાનક ઢળી પડવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ચેક-ઇન કરતી વેળાએ બનેલી આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી (CCTV)…

Read More

LPG e-KYC ની સમયમર્યાદા 23 ઓગસ્ટ સુધી લંબાવાઈ

LPG eKYC Deadline Extended ઘરેલુ LPG ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG ગેસ કંપનીઓના સર્વર અને એપ્સમાં સતત આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, LPG e-KYC ની સમયમર્યાદા હવે વધારીને ૨૩ ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૧૬ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સર્વર ક્રેશ…

Read More

PM મોદીના નિવેદનથી પ્રેરિત બની ઇન્સ્ટાગ્રામ પર દિમાગી નક્સલ પાર્ટી!, લાખો ફોલોઅર્સ જોડાયા

 Dimagi Naxal Party 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં ઉપયોગમાં લેવાયેલા એક વાક્યએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશે જંગલોમાં હથિયારો ઉપાડનારા નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ “માઇન્ડફુલ નક્સલવાદીઓ” છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તકો…

Read More
Ashok Dham Temple Stampede 

બિહારના અશોક ધામ મંદિરમાં મોટી દુર્ઘટના: શ્રાવણના સોમવારે નાસભાગ થતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Ashok Dham Temple Stampede પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોક ધામ મંદિર (ઇન્દ્રદમેશ્વર મહાદેવ મંદિર) માં એક અત્યંત હચમચાવી નાખતી દુર્ઘટના ઘટી છે. ભારે ભીડ અને અફરાતફરી વચ્ચે સર્જાયેલી નાસભાગ (Stampede) માં ૭ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

Read More

શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

 First Shravan Somvar શિવઉપાસનાના મહાપર્વ સમાન પવિત્ર શ્રાવણ માસના પહેલા જ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ [Somnath Mahadev Temple] ના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમવારના પાવન અવસર પર વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા લાખો શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભક્તોની…

Read More

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: ગુજરાતના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નારાથી ગૂંજ્યા

Shravan Maas 2026 શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ, ૨૦૨૬) થી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર દિવસની શરૂઆતની સાથે જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો ‘હર હર મહાદેવ’, ‘બમ બમ ભોલે’ અને ‘ઓમ નમઃ શિવાય’ના પવિત્ર જયઘોષથી…

Read More

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: UNSC ના અહેવાલમાં અલ-કાયદાનો હાથ હોવાનો ખુલાસો

Delhi Red Fort Blast UNSC નવેમ્બર ૨૦૨૫ માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બોમ્બ વિસ્ફોટ અંગે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની દેખરેખ ટીમના અહેવાલ મુજબ, આ ખતરનાક આતંકવાદી હુમલા પાછળ અલ-કાયદાનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ હુમલો અલ-કાયદા ઇન…

Read More

અમદાવાદ એસજી હાઈવે: નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેન પર લટકીને યુવકે કર્યો આપઘાત

અમદાવાદના એસ.જી. હાઈવે [S G Highway] પરથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. નિરમા યુનિવર્સિટી સામે બની રહેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગના ૩૨મા માળે ક્રેન પર લટકીને એક યુવકે આપઘાત [Suicide] કરી લીધાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ પ્રીતમસિંહ (ઉ.વ.૨૨) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો…

Read More
Imran Khan Death Rumors

પાકિસ્તાન: ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓથી હડકંપ,પીટીઆઈ સમર્થકોમાં ભારે રોષ અને ચિંતા

Imran Khan Death Rumors પાકિસ્તાનના રાજકારણમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અને કેટલાક દાવાઓ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના સ્થાપક ઇમરાન ખાન [Imran Khan] ના જેલમાં મૃત્યુ પામ્યા હોવાની અફવાઓ વ્યાપકપણે ફેલાઈ હતી. પત્રકાર વઝાહત સાઈદ ખાન [Wajahat Saeed Khan] ના દાવાઓ…

Read More