Sajjan Kumar Passes Away: 1984 શીખ રમખાણોના દોષિત પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન
Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું…
Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના બે અલગ-અલગ કેસોમાં દોષિત સાબિત થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી…
Gujarat Bootlegging Tragedies ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે સમયાંતરે ઝડપાતો લાખો-કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે. રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જાય છે, ત્યારે દારૂબંધી હટાવવા કે નિયમોમાં છૂટછાટ આપવાની ચર્ચાઓ જોર પકડે છે. તાજેતરમાં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. ગુજરાતમાં…
Gujarat ST Bus Pass Scheme રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ભાડામાં રાહત વધારીને 50 ટકા સુધી કરવામાં આવી છે, જેથી રોજિંદા મુસાફરોને મોટી રાહત…
India vs Sri Lanka First Test ભારતે શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ (Test) મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને 165 રનથી કમાલનો વિજય મેળવી લીધો છે. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ આગળ યજમાન ટીમ મેદાન પર ટકી શકી નહોતી અને ભારતે સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. India vs Sri Lanka First Test માનવ સુથારનો તરખાટ મૅચની અંતિમ પળોમાં…
FreeSanitaryNapkins રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા તથા આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે ₹46.68 કરોડના ખર્ચે…
ISRO Recruitment 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇસરો દ્વારા વિવિધ કેન્દ્રો માટે ક્લેરિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પદો પર કુલ 267 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટન્ટ, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA),…
BJP National Team Announcement ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી રાષ્ટ્રીય અધ્યક્ષની નવી ટીમની જાહેરાત કરવામાં આવી દેવામાં આવી છે. આ નવી ટીમમાં પાર્ટીના અનેક દિગ્ગજ ચહેરાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. भारतीय जनता पार्टी की राष्ट्रीय टीम के सभी नवनियुक्त…
Dindoli Hotel Youth Death સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આરજેડી પ્લાઝાની એક હોટેલમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝાની ‘ધ રોયલ પેલેસ’ હોટેલમાં પોતાની મહિલા મિત્ર સાથે ગયેલા ૨૬ વર્ષીય યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર જ અચાનક ઢળી પડવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ચેક-ઇન કરતી વેળાએ બનેલી આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી (CCTV)…
LPG eKYC Deadline Extended ઘરેલુ LPG ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG ગેસ કંપનીઓના સર્વર અને એપ્સમાં સતત આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, LPG e-KYC ની સમયમર્યાદા હવે વધારીને ૨૩ ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૧૬ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સર્વર ક્રેશ…
Dimagi Naxal Party 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં ઉપયોગમાં લેવાયેલા એક વાક્યએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશે જંગલોમાં હથિયારો ઉપાડનારા નક્સલવાદીઓ સામે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ “માઇન્ડફુલ નક્સલવાદીઓ” છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તકો…