
આજથી રેલવેમાં થશે આ મોટા ફેરફારો,જાણો
Indian railways new rules: ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રેલ્વેનું ખૂબ મોટું નેટવર્ક છે. ભારતમાં દરરોજ સરેરાશ 2 કરોડ 20 લાખ મુસાફરો રેલ દ્વારા મુસાફરી કરે છે. આમાંથી 16 લાખ મુસાફરો રિઝર્વેશન ટિકિટ પર સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે. ટિકિટ બુક કરાવ્યા પછી, સરેરાશ 21% મુસાફરો તેમની ટિકિટ રદ કરે છે….