સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક: સાયબર ક્રાઈમનો ભોગ બની પોલીસ

સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ લોકોની સાથે સાથે સરકારી વિભાગો માટે પણ અનિવાર્ય બન્યો છે. પરંતુ આ સાથે જ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થયો છે. એક ચોંકાવનારી ઘટનામાં સુરત શહેર પોલીસનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ‘સુરત એરેના પોલીસ’ હેક થયું છે. હેકર્સે આ એકાઉન્ટ પરથી 23 જૂન 2025ના રોજ એક આપત્તિજનક વીડિયો પણ…

Read More

ગાંધીનગર નભોઈ નર્મદા કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત, અકસ્માત કે આત્મહત્યા!

 નભોઈ નર્મદા કેનાલ:  ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, એક કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવતી સહિત ત્રણ યુવાનોના…

Read More
ગુજરાત સરકાર

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…

Read More

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: સોના કરતા પણ મોંઘા ભાવે વેચાઇ

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય…

Read More

શામળાજીમાં ATMમાં લૂંટ કરીને તસ્કરો 5.50 લાખ લઈને ફરાર, સીસીટીવીમાં ઘટના કેદ

 શામળાજીમાં ATMમાં લૂંટ: અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી કંપનીના એટીએમમાંથી પાંચ તસ્કરોએ 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી, એટીએમને આગ લગાવી અને વૈભવી કારમાં ફરાર થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગતો શામળાજીમાં ATMમાં લૂંટ:…

Read More

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરીને મહેમદાવાદ અને માતા-પિતાનું નામ રોશન કર્યું

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરી : મહેમદાવાદના મલેકવાડા ગામના 21 વર્ષીય ફૈઝાન સુબામીયા મલેકે માત્ર નાની ઉંમરે જ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પરીક્ષા પાસ કરીને સમાજ અને પરિવાર માટે ગર્વની વાત છે. ફૈઝાને રાજસ્થાનના RTC બારોર ટ્રેનિંગ સેન્ટરમાં 9 મહિનાની કઠિન અને સઘન ટ્રેનિંગ પૂર્ણ કરી છે, અને હવે તે હથિયારી ટ્રેનિંગ માટે હૈદરાબાદ…

Read More

ગુજરાતના નવા DGP કોણ હશે…? આ નામ સૌથી મોખરે,જાણો

ગુજરાતના નવા DGP : ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાય છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પદ પર કાર્યરત છે. પરંતુ નિયમ મુજબ, તેઓ આવતીકાલે, 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય વરિષ્ઠ IPS અધિકારી વિવેક શ્રીવાસ્તવ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાતના નવા DGP તરીકે…

Read More

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી:   ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ…

Read More

ગીર સોમનાથનામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના, છતના પોપડા પડતા વિધાર્થીઓ ઘાયલ

શાળા પ્રવેશોત્સવ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. શાળાના જર્જરિત વર્ગખંડની છતમાંથી અચાનક પોપડા પડવાને કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા, જેમાં બે વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ઈજા પહોંચી. આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ ફેલાવ્યો છે. ઘટનાની વિગતો શાળા પ્રવેશોત્સવ: આજે સવારે 11 વાગ્યે લેરકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ…

Read More

મોસાળ સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન

148મી રથયાત્રા: ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે. સરસપુર ખાતે ભગવાનના મોસાળ બાદ ગજરાજનું નિજ મંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજની આ ભવ્ય શોભાયાત્રા બાદ ધીમે ધીમે ટ્રક, અખાડા, ભજન મંડળીઓ અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામ તથા સુભદ્રાના રથો નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિમય વાતાવરણ અને શોભાયાત્રાનો રૂટ…

Read More