
ઇરાનના હોસ્પિટલ પર હુમલાથી ઇઝરાયેલમાં અફરાતફરી, ખામેનીને મારી નાંખવાની કરી પ્રતિજ્ઞા
Israel Vows :મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે.ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે…