
Yuzvendra Chahal-Dhanashree Verma: યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી છૂટાછેડા: કોર્ટે કરોડોનું ભરણપોષણ ચૂકવવાનો આપ્યો હુકમ!
Yuzvendra Chahal-Dhanashree Verma: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં એક અપડેટ સામે આવ્યું છે. ચહલે ધનશ્રીને કાયમી ભરણપોષણ તરીકે 4.75 કરોડ રૂપિયા ચૂકવવા સંમતિ આપી છે. બાર અને બેન્ચના રિપોર્ટ મુજબ, આ કરાર હેઠળ, ચહલે ધનશ્રીને 2.37 કરોડ રૂપિયા આપી દીધા છે. બાકીની રકમ ન ચૂકવવાને ફેમિલી કોર્ટ દ્વારા બિન-પાલન ગણવામાં આવ્યું…