
અગ્નિવીર વાયુ ભરતી 2025: ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક,આજે જ કરો અરજી
અગ્નિવીર વાયુ ભરતી 2025: જો તમે દેશની સેવા કરવાનો જુસ્સો ધરાવો છો, તો ભારતીય વાયુસેનાની અગ્નિવીર વાયુ ભરતી2025 તમારા માટે શ્રેષ્ઠ તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજથી, એટલે કે 11 જુલાઈ 2025થી, સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર અરજીની લિંક ખુલી ગઈ છે. ઉમેદવારો 31 જુલાઈ 2025 સુધી…