gujarat samay

PM રિસર્ચ ફેલોશિપ યોજના માટે કયાં વિધાર્થીઓ કરી શકે છે અરજી! જાણો

બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાનો નિર્ણય લીધો છે. આ સરકારી ફેલોશિપ સ્કીમનો ઉદ્દેશ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.આ યોજના હેઠળ, પીએમ રિસર્ચ ફેલોશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને 80,000 રૂપિયા સુધીની નાણાંકીય સહાય મળશે. સાથે જ, જે વિદ્યાર્થીઓ ડોક્ટરેટ રિસર્ચ કરી રહ્યા છે,…

Read More

અર્જુન રામપાલ ઇવેન્ટમાં થયો ઘાયલ, હાથ અને માથાના ભાગમાં ઇજા!

અર્જુન રામપાલ સિલ્વર સ્ક્રીનથી લઈને OTT સુધી પોતાનો જાદુ બતાવતો રહે છે. તાજેતરમાં જ અભિનેતા Netflix ની ‘Next on Netflix 2025’ ઇવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેને અકસ્માત થયો હતો. નેટફ્લિક્સે તાજેતરમાં એક ઇવેન્ટમાં OTT પ્લેટફોર્મ પર આવી રહેલી ઘણી ફિલ્મો અને શ્રેણીની જાહેરાત કરી હતી. આ દરમિયાન અર્જુન રામપાલની ‘રાણા નાયડુ સીઝન 2’નું ટીઝર…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરુ! ભારતની મેચ માટે આ રીતે કરો બુકિંગ

ભારતીય ક્રિકેટ ટીમનું અભિયાન 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે શરૂ થશે, ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે હાઈ-પ્રોફાઈલ મેચ અને 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ સ્ટેજનું સમાપન થશે. આ પછી, જો ભારત પોતાના ગ્રુપમાં ટોપ-2માં રહેશે તો તે સેમીફાઈનલ રમવા જઈ રહ્યું છે. ભારતની તમામ મેચો દુબઈમાં જ યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી ફોર્મેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમો છે, જે…

Read More

પૂર્વ PM મનમોહન સિંહનું સ્મારક પ્રણવ મુખર્જીના સ્મારકની બાજુમાં જ બનશે! સરકારે ફાળવી જમીન

સરકારે પૂર્વ પીએમ મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને જમીન ઓફર કરી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે નક્કી કરાયેલી જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ કિસ્સામાં, સરકાર મનમોહન સિંહના પરિવાર વતી ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. આ પછી સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. સીએનએન ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, સરકાર…

Read More

અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાએ ફરી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું છે મામલો!

starkid’s health – અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવૂડની સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તેની દરેક ગતિવિધિ પર ચાહકો નજર રાખે છે. આ દરમિયાન આરાધ્યાએ દિલ્હી હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. આરાધ્યાની નવી અરજી પર કાર્યવાહી કરતા દિલ્હી હાઈકોર્ટે ગૂગલ અને અન્ય ઘણી…

Read More

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોનું દેશનિકાલ, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા માટે રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમિગ્રન્ટ્સને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકા માં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક…

Read More

World Cancer Day: કેન્સરના આ બે લક્ષણોને ક્યારે નજરઅંદાજ ન કરવા જોઈએ! જાણો

World Cancer Day: ભારતમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે દેશમાં આ રોગના 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અંદાજ મુજબ દેશમાં કેન્સરના કેસ 2025માં 12.8 ટકા વધી શકે છે. હાલમાં ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમાં કેન્સર થવાની સંભાવના છે. કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે દર…

Read More

સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત, મહાકુંભમાં જતા પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત

સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત : ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. છત્તીસગઢના રામાનુજગંજના પરિવારના સભ્યો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. રાણાતલી વિસ્તાર પાસે ટ્રેલરે કારમાં સવાર લોકોને કચડી નાખ્યા હતા. આ પછી ટ્રેલરે પગપાળા જઈ રહેલા ટ્રક ચાલકને પણ ટક્કર મારી હતી. આ…

Read More