gujarat samay

ONGC Recruitment 2025: ONGCમાં નોકરી કરવાની સોનેરી તક,ગાંધીનગર, અમદાવાદ સહિત આ શહેરો માટે ભરતીની જાહેરાત

ONGC Recruitment 2025-   ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) એ એન્જિનિયરિંગ અને જીઓસાયન્સ ક્ષેત્રોમાં વર્ગ I એક્ઝિક્યુટિવ પદો (E1 સ્તર) માટે ભરતી ની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ્સ માટે 108 જગ્યાઓ ખાલી છે અને લાયક, રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ એ સોના પર સોનો મોકો છે, જે તે લોકો…

Read More

Yuva Udaan Yojana: દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ‘યુવા ઉડાન યોજના’ દર મહિને શિક્ષિત બેરોજગારોને મળશે 8500 રુપિયા!

 Yuva Udaan Yojana: ભાજપ-આપ બાદ હવે કોંગ્રેસના મોટા નેતાઓ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સક્રિય થયા છે. આ નેતાઓ દિલ્હીમાં નાની-મોટી સભાઓ દ્વારા પોતપોતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે એક નવી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો શિક્ષિત બેરોજગારોને પ્રોત્સાહિત કરવા…

Read More

Fire in Los Angeles: અમેરિકા આગ સામે લાચાર! લોસ એન્જલસ શા માટે સળગી રહ્યું છે ઠંડીમાં? જાણો કારણ!

Fire in Los Angeles: લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 13 લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે બળી ગયેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ થશે ત્યારે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. પરંતુ સવાલ એ છે કે આ આગની સામે અમેરિકા કેમ લાચાર બની રહ્યું છે, ચાલો જાણીએ…

Read More

અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાનો આરોપી ફરાર

Murder accused absconding – લૉરેન્સ બિશ્નોઈ જેવા ખૂણખાર કેદીઓને રાખતી અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેલમાંથી આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ ગયો છે. એ ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. Murder accused absconding – સાબરમતી…

Read More
HMPV cases are more in Gujarat

HMPV cases are more in Gujarat :ભારતમાં HMPVના કેસમાં વધારો,ગુજરાતમાં સૌથી વધારે કેસ!

 HMPV cases are more in Gujarat : ભારતમાં પણ એચએમપીવીના કેસ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં એચએમપીવીના કુલ 15 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ ગુજરાતમાં નોંધાયા છે. એટલે કે, દેશના કુલ કેસોમાંથી 33% કેસ માત્ર ગુજરાતમાં છે.જ્યારે ગુજરાતમાં આ વાયરસ પ્રવેશ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વાયરસ માત્ર…

Read More

BPSC Madde Bihar Bandh: BPSC પરીક્ષા મુદ્દે પપ્પુ યાદવનું ‘બિહાર બંધ’નું એલાન, તોડફોડ અને આગચંપીની ઘટના

BPSC Madde Bihar Bandh – બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા BPSC વિદ્યાર્થીઓના સમર્થનમાં પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે આજે એટલે કે 12 જાન્યુઆરી 2025ના રોજ રાજ્યવ્યાપી ‘બિહાર બંધ’નું નેતૃત્વ કર્યું હતું. BPSC 70મી CCE પરીક્ષામાં પેપર લીક થવાના દાવાને કારણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ કરવાની…

Read More

Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી

 Delhi Election 2025:   ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ પણ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં…

Read More

નાની ઉંમરે વાળ સફેદ થઈ રહ્યા છે? આ કુદરતી ઉપાયથી ફરી કાળા બનાવો!

Hair Care Tips – પ્રદૂષણ, ખરાબ પાણીથી ધોવા અને કેમિકલયુક્ત ઉત્પાદનોના ઉપયોગને કારણે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. તેમના ગ્રે વાળને છુપાવવા માટે લોકો બજારમાં મળતા રંગ અથવા મહેંદીનો ઉપયોગ કરે છે, જે તેમના વાળને વધુ બગાડે છે. આ ઉપરાંત, આ માથાની ચામડી માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. આવી…

Read More

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન!

IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શમી લગભગ 2 વર્ષ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે. રિષભ પંતને ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં તક મળી નથી. મોહમ્મદ શમી પાછો ફર્યો છે મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023 બાદ…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાનો શિષ્યવૃત્તિ વિતરણનો સમાપન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન  (અમવા) દ્વારા  શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે  જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ…

Read More