gujarat samay

White gold deposit discovered in Saudi Arabia

સાઉદી અરેબિયામાં સફેદ સોનાનો ભંડાર મળી આવ્યો!

White gold deposit discovered in Saudi Arabia – સાઉદી અરેબિયા સૌથી ધનિક મુસ્લિમ દેશોમાં સામેલ છે. સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા તેલ અને ગેસ પર નિર્ભર છે. સાઉદી અરેબિયાએ તેની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તેમાં વૈવિધ્ય લાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાઉદી અરેબિયાને તાજેતરમાં લિથિયમનો ભંડાર મળ્યો છે. તે દરિયા કિનારે તેલના ક્ષેત્રમાં મળી આવ્યું…

Read More
Recruitment for Agniveer Vayu post

એરફોર્સમાં અગ્નિવીર વાયુ પદ માટે ભરતી, આ તારીખથી અરજીની પ્રક્રિયા શરૂ થશે,જાણો

Recruitment for Agniveer Vayu post – ભારતીય વાયુસેના (IAF) દ્વારા અગ્નિવીર એરના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. એરફોર્સમાં જોડાવાની રાહ જોઈ રહેલા યુવાનો માટે આ એક રાહતની સમાચાર છે. ઉમેદવારો હવે અરજી કરવા માટે તૈયાર છે, અને આ નોટિફિકેશન વાયુસેનાની ઑફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર ઉપલબ્ધ છે. એપ્લિકેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે? Recruitment…

Read More
FIR registered against Rahul Gandhi

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધી FIR, જાણો કઈ કલમો લગાવવામાં આવી

  FIR registered against Rahul Gandhi – લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ગુરુવારે સંસદ સંકુલમાં સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ…

Read More
PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana : સરકાર યુવાનોને આપશે 15 હજાર રુપિયા,જાણો તમામ માહિતી

PM Vishwakarma Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમના 73માં જન્મદિવસના અવસર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી . આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા રોજગાર સંબંધિત વર્કશોપમાં તાલીમ મેળવવા માંગે છે. PM Vishwakarma…

Read More
Christmas 2024 Ragi Almond Cake

Christmas 2024 : ક્રિસમસ પર ઓવન વિના બનાવો રાગી બદામ કેક, રેસીપી જાણો

Christmas 2024 Ragi Almond Cake-  જો તમે પણ આ વખતે ક્રિસમસની ઉજવણીમાં કેક બનાવવા માંગતા હોવ તો અહીં સરળ ઓવન વગર કેક ઘરે બનાવી શકો છો, જે ખુબજ ઝલ્દી બની જશે અને નાની થી લઈને મોટા બધાની પ્રિય બની જશે, જાણો Christmas 2024 Ragi Almond Cake-    ક્રિસમસ (Christmas 2024)તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવામાં…

Read More
Kasuri Methi Benefits

Kasuri Methi Benefits : જમવામાં કસૂરી મેથી ઉમેરો, સ્વાસ્થ્યને મળશે અનેક લાભ

Kasuri Methi Benefits : કસૂરી એ મેથીના પાન જેવો રસોઈનો મસાલો છે. તે ખાવાનો સ્વાદ તો વધારે છે પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ Kasuri Methi Benefits : કસૂરી મેથી ભારતીય રસોડાનો એક ખૂબ જ ખાસ મસાલો છે. જેનો ઉપયોગ કેટલીક ખાસ વાનગીઓમાં થાય છે. તેનાથી ભોજનનો સ્વાદ બમણો થાય…

Read More

Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી,સલમાન ખાનનો પણ છે કેમિયા રોલ!

Baby john ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં…

Read More
Pushing incident in Parliament

સંસદમાં ધક્કામુક્કી કાંડમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, FIR નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશન!

Pushing incident in Parliament – સંસદ સંકુલમાં ધક્કામુક્કી અને ધક્કા ખાવાની ઘટનાઓ વધી રહી છે. હવે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ભાજપના 3 સાંસદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી ફરિયાદ અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મહિલા સાંસદો પણ…

Read More
Vasant Paresh Passes Away:

Vasant Paresh Passes Away: ગુજરાતના હાસ્ય કિંગની અંતિમ વિદાય: ચાહકોની આંખોમાં આંસુ છોડી ગયા

Vasant Paresh Passes Away: જામનગરના જાણીતા હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી અને દેશ-વિદેશમાં અનેક પ્રસિદ્ધ કાર્યક્રમો આપ્યા હતા.વસંત પરેશ એક સ્મિતના માવજતકર્તા હતા, જેમણે અનેક યાદગાર કાર્યક્રમો દ્વારા દર્શકોને હસાવ્યા. તેમના રમૂજી જોક્સ અને હાસ્યભરી સંલાપોથી લોકોને હંમેશા આનંદ…

Read More
Maa Shabri Smriti Yatra Yojana

Maa Shabri Smriti Yatra Yojana : ગુજરાત સરકાર કરાવશે રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા

Maa Shabri Smriti Yatra Yojana  : રાજ્યના યાત્રાળુઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા સુધીની યાત્રા સરળ બને, તે માટે ગુજરાત સરકારે “શ્રીરામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના” શરૂ કરી છે. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર, 2024 સુધી ઉપલબ્ધ છે, અને યાત્રાળુઓ https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration પર રજિસ્ટ્રેશન કરી શકે છે. રાજ્ય સરકારની આ પહેલ તદ્દન…

Read More