gujarat samay

Hashimpura Massacre

Hashimpura Massacre: 42 મુસ્લિમોને ગોળી મારનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, હાઈકોર્ટે કર્યા હતા દોષિત જાહેર

Hashimpura Massacre –  દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે શુક્રવારે ઉત્તર પ્રદેશના હાશિમપુરામાં 42 મુસ્લિમ લોકોની હત્યાના કેસમાં આઠ આરોપીઓને જામીન આપ્યા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે આ નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે આ નિર્ણય એવી દલીલ કરતા સંભળાવ્યો કે વર્ષ 2018માં જ દિલ્હી હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર…

Read More

Hajj: હજ 2024 દરમિયાન 208 ભારતીયોના થયા હતા મોત, કેન્દ્રએ ડેટા રજૂ કર્યો

Hajj  – કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તાજેતરમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન દુ:ખદ અવસાન અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે હજ દરમિયાન 208 ભારતીય હજ યાત્રીઓના મોત થયા છે. આ માહિતી રાજ્યસભામાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવી છે. જેમાં આ વર્ષની હજ યાત્રા દરમિયાન પડતી સમસ્યાઓ પર પ્રકાશ ફેંકવામાં…

Read More

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મુસાફરો ભરેલી બસ ખાઇમાં ખાબકતા ડ્રાઇવરનું મોત અનેક ઘાયલ

KulluBusAccident-   હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત અનીમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ખાનગી બસ ઉંડી ખાઈમાં પડી હતી, જે બાદ તેના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત અનીના શકેલહર પાસે થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે.મળતી માહિતી મુજબ, કુલ્લુના અની સબ-ડિવિઝનના સ્વદ-નાગન રોડ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો….

Read More

ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને હટાવવા માટે વિપક્ષે લાવ્યો અવિશ્વાસ પ્રસ્તાવ

અવિશ્વાસ પ્રસ્તાવ  – ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે લગભગ 60 સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસ રાજ્યસભા અધ્યક્ષ સચિવાલયને આપવામાં આવી છે. ઈન્ડિયા એલાયન્સના પક્ષો બંધારણની કલમ 67 (B) હેઠળ પ્રસ્તાવ રજૂ કરશે. TMC, AAP,…

Read More

રામાયણ ફિલ્મમાં સની દેઓલ નિભાવશે આ ભૂમિકા!

નિતેશ તિવારીની ‘રામાયણ’ આ દિવસોમાં તેની કાસ્ટિંગને લઈને લોકોમાં ચર્ચામાં છે. જ્યાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને સાઈ પલ્લવી સીતાનું પાત્ર ભજવશે. તે જ સમયે, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લક્ષ્મણ અને હનુમાનના પાત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે અને આ ભૂમિકાઓ કોણ ભજવશે. તાજેતરમાં જ રવિ દુબેએ ખુલાસો કર્યો હતો કે તે ‘લક્ષ્મણ’નું…

Read More

Poha Cheela Recipe : આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપીનો સ્વાદ માણો, ઢોસાનો સ્વાદ પણ ભૂલી જશો!”

Poha Cheela Recipe : જો તમે દરરોજ એક જ વસ્તુઓ ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ તો પોહા ચીલા ટ્રાય કરો. તે માત્ર સ્વાદમાં જ સારું નથી, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પોહા ચીલા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી જ તેને હેલ્ધી…

Read More
Ekadashi Vrat Katha

Ekadashi Vrat Katha : મોક્ષદા એકાદશીમાં વિષ્ણુ પૂજાથી પ્રાપ્ત થાય છે મોક્ષ, જાણો વ્રત અને પારણ સમય

Ekadashi Vrat Katha : 11 ડિસેમ્બર બુધવારે મોક્ષદા એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ, મોક્ષદા એકાદશી વ્રત માર્ગશીર્ષ શુક્લ એકાદશી તિથિ અથવા આઘાન શુક્લ એકાદશી તિથિ પર રાખવામાં આવે છે. આ દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. રાત્રે જાગરણ કર્યા બાદ બીજા દિવસે પૂજા-અર્ચના અને દાન કર્યા બાદ પારણા…

Read More

GPSCની પ્રાથમિક પરિક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરિક્ષા!

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા તાજેતરમાં 9 વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે, જે GPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે.જીપીએસસી દ્વારા 9 પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6…

Read More

દુબઈમાં ભારતીય પ્રવાસીઓના વિઝા રિજેક્શનમાં થયો વધારો, જાણી લો નવા નિયમો

 દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ દુબઈ પહોંચી રહ્યા છે. 2023માં, 60 લાખથી વધુ ભારતીયોએ દુબઈની યાત્રા કરી. તેમ છતાં, તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ, ભારતમાંથી આવતા અનેક પ્રવાસીઓના વિઝા રદ કરવાનું શરૂ થઈ ગયું છે. દુબઈમાં વિઝા  નકારી દેવામાં આવી રહ્યા છે.  રિજેક્શન રેટ 1-2 ટકાથી વધીને 5-6 ટકાની સપાટી પર પહોંચ્યો છે, જે છેલ્લા ઘણા…

Read More