gujarat samay

અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલ માં ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) બપોરે રિસેસ દરમિયાન ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને તાત્કાલિક થલતેજની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 25 જુલાઈ, 2025ના રોજ તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર, શાળા…

Read More

MLA અર્જુનસિંહ ચૌહાણે જીંજરમાં શાળાના નવા 12 ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં. રૂ. 1 કરોડ 50 લાખના ખર્ચે જીંજર પ્રાથમિક શાળામાં 12 નવા ઓરડાઓનું નિર્માણ શરૂ કરવા માટે આજે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે ગામના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ…

Read More

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે,  આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું  છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા…

Read More

રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…

Read More

ગુજરાતમાં હવે શિક્ષકો મેળામાં VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળશે!

ગુજરાત રાજ્યના શિક્ષકો લાંબા સમયથી શિક્ષણ સિવાયની જવાબદારીઓ જેમ કે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય સભાઓ માટે બસ વ્યવસ્થા જેવાં કામો કરતા આવ્યા છે. હવે રાજ્ય સરકારે શિક્ષકોને નવી જવાબદારી સોંપી છે. રાજકોટ જિલ્લાના જસદણના ડેપ્યુટી કલેક્ટરે ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં આયોજિત લોકમેળા દરમિયાન VVIP ભોજન વ્યવસ્થા માટે…

Read More

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ઋષભ પંત બહાર: પગમાં ફ્રેકચર થતાં 6 અઠવાડિયા સુધી નહીં રમી શકે

Rishabh pant ruled out: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટી સીરિઝમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતના વાઇસ કેપ્ટન ઋષભ પંતને પગમાં ઇજા થતા હવે સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. . માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી. સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે અને હવે તે માન્ચેસ્ટરમાં વધુ રમી શકશે…

Read More

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો, તેજસ્વીએ કહ્યું: ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ છે ખુલ્લો!

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો:  બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD )…

Read More

2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટેના ચુકાદા સામે સ્ટે આપ્યો,તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા પર પ્રતિબંધ

2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટે (suprime court)  ટ્રેન બ્લાસ્ટ કેસમાં (Mumbai train blast case) મોટો ચુકાદો આપ્યો છે, તમામ ટ્રેન બ્લાસ્ટના 12 આરોપીની મુક્તિના મુંબઇ હાઇકોર્ટના (Mumbai highcourt) આદેશ પર રોક લગાવી દીધી છે. મુંબઇ હાઇર્કોટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં પડકારી હતી, જે અનુંસધાનમાં સુપીમ કોર્ટે તમામ આરોપીના મુક્તિના આદેશ પર સ્ટે આપ્યો…

Read More

ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર…

Read More

અંબાલાલ પટેલે આપી ચેતવણી, ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે આપી ચેતવણી:   ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેર રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આપી ચેતવણી: અંબાલાલ પટેલે…

Read More