gujarat samay

નડિયાદ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું કરાયું આયોજન

વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી નડિયાદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય “તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાંથી ધોરણ 10થી લઈને અનુસ્નાતક સ્તર સુધીની પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. એન્જિનિયરીંગ, ડોકટર, અને ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં ઉતર્ણી…

Read More

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ,અમદાવાદમાં મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં હાલ 320 એક્ટિવ કોરોના કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્ય દેશમાં કેરળ (1400 કેસ), મહારાષ્ટ્ર (485 કેસ), અને દિલ્હી (436 કેસ) બાદ ચોથા ક્રમે છે. અમદાવાદમાં…

Read More

મહારાષ્ટ્રમાંથી ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ATSએ કરી ધરપકડ

ISIS સાકિબ નાચન અને રવિન્દ્ર વર્મા- મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા થાણેના પડઘા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSએ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ સભ્ય સાકિબ…

Read More

મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એટલે વિશ્વાસ અને સેવાનું પ્રતીક

મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટિવ સોસાયટી એ પોતાની વિશ્વસનીયતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. આ સોસાયટી એવી આર્થિક સંસ્થા છે જે નાગરિકોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે અવિરત કાર્યરત છે. પોતાની પારદર્શક કામગીરી અને ગુણવત્તાયુક્ત સેવાઓના કારણે આ સોસાયટી મહેમદાવાદના લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. આર્થિક સશક્તિકરણનું કેન્દ્ર મહેમદાવાદ સર્વોદય…

Read More

મુંબઈને હરાવીને પંજાબની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, શ્રેયસની વિસ્ફોટક બેટિંગ

PBKS vs MI Highlights- IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું ટિકિટ કન્ફર્મ કર્યું. હવે 3 જૂને, પંજાબ કિંગ્સ ફાઇનલમાં RCB સામે ટકરાશે. આ બંને ટીમો માટે એક યાદગાર ક્ષણ હશે કારણ કે બંને ટીમો પોતાનો પહેલો ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ વિશે…

Read More
ઈ પેન્ટ્રી સેવા

ટ્રેનમાં આ રીતે મળશે સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન, IRCTC એ શરૂ કરી નવી સેવા

ઈ પેન્ટ્રી સેવા- IRCTC એ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક ઉત્તમ અને સુવિધાજનક સેવા શરૂ કરી છે. આ ઈ-પેન્ટ્રી સેવા હવે મુસાફરોને ટ્રેનની સીટ પર જ સ્વચ્છ, નિશ્ચિત કિંમત અને સમયસર ભોજન પૂરું પાડશે. અગાઉ, ખોરાક માટે ઓનલાઈન બુકિંગ સુવિધા ફક્ત પ્રીમિયમ ટ્રેનોમાં જ ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા મેલ અને…

Read More

જીગ્નેશ મેવાણીની ‘ફૂટેલી કારતૂસો’ પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ,જૂથવાદ ફરી સક્રિય

જીગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસો નિવેદન- ગુજરાતના રાજકારણમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીએ ભારે ગરમાવો લાવ્યો છે. આ ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વાતાવરણને વધુ તેજ કર્યું છે. તેમના ‘ફૂટેલી કારતૂસો’ના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થયા છે.કોંગ્રેસ છેલ્લા…

Read More

કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર આગામી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ટિકિટ આપી છે. આ નિર્ણય સાથે કોંગ્રેસે કડી બેઠક પર જોરદાર રાજકીય લડાઈનો સંકેત આપ્યો છે. રમેશ ચાવડા, જેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હીતુ કનોડિયાને હરાવીને વિજય મેળવ્યો હતો, તેઓ ફરી એકવાર આ બેઠક પર કોંગ્રેસનું નેતૃત્વ કરશે. રમેશ ચાવડાનો…

Read More
માતર સિનિયર સિટીઝન મીટીંગ

માતરમાં બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝનની મીટીંગ યોજાઇ,અનેક પ્રશ્નો પર થઇ ચર્ચા

માતર સિનિયર સિટીઝન મીટીંગ – માતર શહેરના બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા માજી ધારાસભ્ય રાકેશભાઈ રાવે કરી હતી. આ બેઠકમાં સિનિયર સિટીઝનોની સમસ્યાઓ અને માતર શહેરના વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, આરોગ્ય સુવિધાઓ, શહેરની સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જનહિતના મુદ્દાઓ…

Read More
કામાખ્યા દેવી મંદિર

આ મંદિરમાં 3 દિવસ સુધી કોઈ પણ પુરુષ પ્રવેશી શકતા નથી,જાણો કારણ

કામાખ્યા દેવી મંદિર – ભારતમાં શક્તિની ઉપાસનાના કેન્દ્રોમાંનું એક, કામાખ્યા દેવી મંદિર, દર વર્ષે 22 થી 25 જૂન સુધી ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહે છે. આ સમય દરમિયાન, પુરુષોને મંદિર પરિસરમાં પ્રવેશવાની સંપૂર્ણપણે મનાઈ છે. આ કોઈ વહીવટી નિર્ણય નથી, પરંતુ તે “અંબુબાચી મેળા” નામની ઊંડી ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા સાથે જોડાયેલ છે. અંબુબાચી…

Read More