gujarat samay

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-  મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી…

Read More

વડોદરામાં PM મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યો ફૂલોનો વરસાદ

વડોદરામાં PM મોદીના રોડ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો સાથે પોતાની મુલાકાતની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન કર્યા, જુઓ વીડિયો

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન- ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી આધ્યાત્મિક યાત્રા પર છે. તાજેતરમાં, વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા પછી, વિરાટ રવિવારે અચાનક તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ લલ્લાના દર્શન કર્યા. વિરાટ-અનુષ્કા લગભગ ત્રીસ મિનિટ સુધી રામ મંદિર પરિસરમાં રહ્યા અને પુજારીઓ પાસેથી રામ મંદિરની મૂર્તિઓ વિશે માહિતી…

Read More
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન

 કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…

Read More

લાલુ યાદવે મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢયો,પરિવારમાંથી પણ કર્યો બેદખલ

તેજ પ્રતાપ યાદવ- આરજેડી વડા લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. એટલું જ નહીં, લાલુએ તે પ્રતાપને પરિવારમાંથી પણ કાઢી મૂક્યો છે. આરજેડી વડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે,…

Read More

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા ત્રીજા ભવ્ય સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન,રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

જામીઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે સર્વધર્મ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આ ઉમદા સામાજિક પહેલ હેઠળ સર્વધર્મ સમૂહ લગ્ન 2025નું આયોજન 20 ઓક્ટોબર, 2025ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને મર્યાદિત જોડા લેવાના હોવાથી, રસ ધરાવતા યુગલોએ…

Read More

Infinix GT 30 Pro 5G સ્માર્ટફોન ભારતમાં 3 જૂને લોન્ચ થશે

Infinix GT 30 Pro 5G તાજેતરમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે કંપનીએ ભારતમાં આ સ્માર્ટફોનની લોન્ચ તારીખની જાહેરાત કરી છે. આ સાથે, તેની ઉપલબ્ધતા, ડિઝાઇન, રંગ વિકલ્પો અને કેટલીક મુખ્ય સુવિધાઓ વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ ફોન ગેમિંગ માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવા RGB LED લાઇટ પેનલ્સ અને શોલ્ડર ટ્રિગર્સ…

Read More
Methi Malai Paneer

Methi Malai Paneer: રેસ્ટોરેન્ટ જેવી સ્વાદિષ્ટ મેથી મલાઇ પનીર ઘરે જ બનાવો આ રેસિપીથી

Methi Malai Paneer: મેથી મલાઈ પનીર એક એવી વાનગી છે જે દરેક બાઇટમાં ક્રીમની કોમળતા, પનીરની કોમળતા અને મેથીની હળવી સુગંધનું અનોખું મિશ્રણ આપે છે. આ કોઈ સામાન્ય શાક નથી પણ એક શાહી અનુભવ છે જે ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ લાવવાની શક્તિ ધરાવે છે. ખાસ કરીને શિયાળામાં અથવા ખાસ પ્રસંગોએ જ્યારે તમને કંઈક અલગ અને…

Read More
મહેમદાવાદ નગરપાલિકા

મહેમદાવાદ નગરપાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા જ નથી!

મહેમદાવાદ નગરપાલિકા – ખેડા જિલ્લાનું  ઐતિહાસિક મહેમદાવાદ શહેર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચેના અસંતોષને કારણે ચર્ચામાં છે. શહેરના રહેવાસીઓ ગટરના ગરકાવ, કચરાના ઢગલા અને પાણીની અછત જેવી પાયાની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં નોંધપાત્ર ઢીલાશ જોવા મળી રહી છે. ગટરના ગરકાવથી શહેર બદહાલ, રહેવાસીઓ પરેશાન મહેમદાવાદ…

Read More