gujarat samay

અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More

iPhone 17 Pro માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? જાણો

iPhone 17 Pro series:  સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝના લોન્ચ પહેલા, iPhone 17 Pro અને iPhone 17 Air ની કિંમતો સંબંધિત માહિતી સામે આવી છે. આ આગામી સિરીઝમાં, iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max લોન્ચ થઈ શકે છે, આ વર્ષે કંપની પ્લસ મોડેલને Air મોડેલથી બદલી શકે છે. ફક્ત…

Read More

GSSSB દ્વારા ગ્રંથપાલ વર્ગ-3ની 12 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથપાલ વર્ગ-3 સંવર્ગની કુલ 12 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025 છે. ઓજસ…

Read More

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…

Read More

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના:   દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનાર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ…

Read More

અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…

Read More

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી ભારતે મેલેરિયા નિવારણમાં એક મોટી સફળતા મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશની પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી વિકસાવી છે, જેનું નામ AdFalciVax છે. આ રસી ફક્ત માનવીઓને ચેપથી બચાવશે નહીં, પરંતુ મેલેરિયાના ફેલાવાને પણ ઘટાડશે. ભારતની આ નવી રસી મેલેરિયા નાબૂદ કરવા…

Read More

હિમાચલમાં બે સગા ભાઇઓએ એક જ કન્યા સાથે કર્યા લગ્ન, જાણો શું છે બહુપત્નીત્વની પ્રથા?

Polyandry: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક અનોખા લગ્ન પ્રકાશમાં આવ્યા છે. અહીં કુન્હટ ગામમાં, થિંડો પરિવારના બે સગા ભાઈઓએ 12 થી 14 જુલાઈની વચ્ચે એક જ છોકરી સાથે લગ્ન કર્યા. આ લગ્ન બહુપતિત્વ પ્રણાલી હેઠળ થયા હતા. જે આ પ્રદેશની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. આ લગ્નમાં ખાસ વાત એ છે કે બંને…

Read More

google ની સ્માર્ટ વોચ આપશે ભૂકંપની ચેતવણી,આ રીતે કામ કરશે નવું ફીચર

એક નવું ટેકનોલોજીકલ પગલું ભરતા, ગૂગલે હવે WearOS સ્માર્ટવોચ પર પણ તેની ભૂકંપ ચેતવણી સિસ્ટમ ઉપલબ્ધ કરાવી છે. પહેલા આ સુવિધા ફક્ત એન્ડ્રોઇડ સ્માર્ટફોન સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તે સ્માર્ટવોચ વપરાશકર્તાઓને પણ રીઅલ-ટાઇમ ચેતવણીઓ આપી શકશે. કેવી રીતે કાર્ય કરે છે?  WearOS  ગુગલની સિસ્ટમ પરંપરાગત ભૂકંપ ઉપકરણો પર આધાર રાખતી નથી. તેના બદલે, તે…

Read More

મહેમદાવાદ શહેર રામભરોસે! ગટર,ગંદકી અને ખાડાઓથી રહેવાસીઓ ત્રાહિમામ,જુઓ ફોટા

મહેમદાવાદ શહેર રામભરોસે:  મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની…

Read More