gujarat samay

Al-Falah University

AIU એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ કર્યું રદ,NAAC એ પણ નોટિસ જારી કરી

Al-Falah University: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ ધમાકા (Delhi Car Bomb Blast) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા બાદ ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી (Al-Falah University) પર સકંજો કસવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીની માન્યતા અને સભ્યતા પર ગંભીર અસર પડી છે. ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU – Association of Indian Universities) એ તાત્કાલિક અસરથી અલ-ફલાહ…

Read More

લાલ કિલ્લા પાસે થયેલા ભયંકર વિસ્ફોટનો નવો CCTV વીડિયો આવ્યો સામે!જુઓ વીડિયો

Delhi Blast CCTV Theory: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટનો નવો CCTV Video (સીસીટીવી વિડિયો) સામે આવ્યો છે, જેણે આ ઘટનાને એક નવો વળાંક આપ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, વિસ્ફોટ થયેલી i-20 કાર વાહનોની ધીમી ગતિએ ચાલતી ટ્રાફિક લાઇન વચ્ચે ધીરે ધીરે રેડ લાઈટ તરફ આવી રહી હતી….

Read More
delhiTerrorist Attack

દિલ્હી કાર વિસ્ફોટ: કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી હુમલાની મોહર લગાવી, દોષિતોને પકડવા તપાસ તેજ

delhiTerrorist Attack નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા કાર વિસ્ફોટની ઘટના પર કેન્દ્રીય મંત્રીમંડળે સખત વલણ અપનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ ઘટનાને ઔપચારિક રીતે ‘નિંદનીય આતંકવાદી હુમલો’ (Condemnable Terrorist Attack) જાહેર કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સરકારે આ હુમલાને ‘રાષ્ટ્ર-વિરોધી તત્વો’નું કાવતરું ગણાવ્યું છે અને…

Read More
Cricket Security Crisis :

પાકિસ્તાનમાં શ્રીલંકાના ખેલાડીમાં ભયનો માહોલ,ખેલાડીઓએ ચાલુ પ્રવાસ છોડવાનો લીધો નિર્ણય!

Cricket Security Crisis:  પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલા ઘાતક બૉમ્બ વિસ્ફોટ બાદ, પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના આઠ મુખ્ય ખેલાડીઓએ તાત્કાલિક સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદની એક કોર્ટમાં થયેલા આ ધમાકામાં 12 લોકોના મોત થયા હતા, જેના કારણે ખેલાડીઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ પેદા થઈ હતી. શ્રીલંકા ક્રિકેટ (SLC) ના સૂત્રોએ આ વાતની પુષ્ટિ…

Read More

દિલ્હી બ્લાસ્ટ: DNA ટેસ્ટથી પુષ્ટિ થઈ, આતંકવાદી ‘ઉમર’ જ વિસ્ફોટ થયેલી કારમાં હતો

Terrorist DNA Confirmation; દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસમાં એક મોટો અને નિર્ણાયક ખુલાસો થયો છે. ફોરેન્સિક તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં નાશ પામેલી i20 કારમાંથી મળી આવેલા મૃતદેહના અવશેષોનો DNA Test (ડીએનએ ટેસ્ટ) કરવામાં આવ્યો છે. આ ટેસ્ટના પરિણામોએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ સમયે કારમાં હાજર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ…

Read More
Delhi blast:

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભીષણ બ્લાસ્ટ, 8નાં મોત, આતંકી હુમલાની આશંકા

Delhi blast:  દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રોના ખુલાસા વચ્ચે, સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ ગંભીર અને મોટા સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર…

Read More

દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

સોમવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ નજીક પાર્ક કરેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પ્રાથમિક અહેવાલો અનુસાર ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ…

Read More

વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ

Delhi Blast car સોમવારે સાંજે ૭ વાગ્યે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભીષણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાની…

Read More

દિલ્હી બ્લાસ્ટમાં 8 મૃતકો અને 20 ઘાયલોની યાદી જાહેર, યુપી-હિમાચલના લોકોની સંખ્યા વધારે!

Delhi Blast દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે ૬:૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકનો વિસ્તારમાં એક કારમાં મોટો વિસ્ફોટ થયો હતો.  પાર્ક કરેલી એક i20 કારમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટે ફરી એકવાર દિલ્હીની શાંતિ ડહોળી નાખી છે. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે નજીકના ૫થી ૬ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની દુકાનોના કાચ પણ…

Read More
સુલક્ષણા પંડિત

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન

મખમલી અવાજથી સંગીત જગતમાં જાદુ પાથરનાર અને ૧૯૭૦ના દાયકાની જાણીતી અભિનેત્રી સુલક્ષણા પંડિત નું ૭૧ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના નિધનના સમાચારથી હિન્દી સિનેમા અને સંગીત જગતના…

Read More