gujarat samay

Salman Khans security

સલમાન ખાનની સુરક્ષામાં સેંધ લગાવનાર ઈશા કોણ? જાણો તેના વિશે

Salman Khans security: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે બે વાર સેંઘ મારવાની ઘટનાઓએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. બધાને આશ્ચર્ય થાય છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં આ ઘૂસણખોરી કેવી રીતે થઈ? છેલ્લા બે દિવસમાં, બે અજાણ્યા લોકોએ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. બંને બિલ્ડિંગમાં પ્રવેશ્યા અને તેના ઘર સુધી પહોંચવામાં સફળ થયા. જોકે,…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More
અમેરિકામાં ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતી યુવક પરેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ

અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….

Read More
103 અમૃત રેલવે સ્ટેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરથી 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

103 અમૃત રેલવે સ્ટેશન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 22 મે 2025ના રોજ, રાજસ્થાનના બિકાનેર ખાતે કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લામાં આવેલા 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 26,000 કરોડનો ખર્ચ થયો છે, જેમાં 1,000 કિલોમીટર રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન, સાત મોટા રોડ…

Read More
બિકાનેરમાં PM મોદી

બિકાનેરમાં PM મોદીના આતંકવાદ પર પ્રહાર,22 મિનિટમાં આતંકવાદીઓનો કરાયો સફાયો

બિકાનેરમાં PM મોદી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ વિરુદ્ધ ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. તેમણે પાકિસ્તાનને આતંકવાદની ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી અને ભારતીય સેનાના શૌર્યની પ્રશંસા કરી.વડાપ્રધાને બિકાનેરના નાલ એરપોર્ટ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ભારત સરકારે સેનાને આતંકવાદ સામે લડવા માટે ખુલ્લી છૂટ આપી હતી. તેમણે કહ્યું, “ત્રણેય પાંખની સેનાએ એવો…

Read More

કેદારનાથ યાત્રા પહેલા સંકટમોચન હનુમાનના દર્શન શા માટે જરૂરી છે,જાણો

 સંકટમોચન હનુમાનના દર્શન – ઉત્તરાખંડ દેવભૂમિ ભારતની ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. કેદારનાથ અહીં સ્થિત ચાર ધામોમાંનું એક છે, જે ભગવાન શિવને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. કેદારનાથ આખું વર્ષ બરફની ચાદરમાં ઢંકાયેલું રહે છે અને શિયાળા દરમિયાન, આ પવિત્ર સ્થળ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે બંધ રહે છે. પરંતુ…

Read More
Delhi to Srinagar Indigo Flight

227 મુસાફરોના જીવ હતા જોખમમાં, પાયલોટે કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો

Delhi to Srinagar Indigo Flight નવી દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E-2142 માં અચાનક અંધાધૂંધીનો માહોલ સર્જાયો. વિમાન હવામાં ધ્રુજવા લાગ્યું. વિમાનમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં હતા. દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. બુધવારે મોડી સાંજે, ગાજવીજ સાથે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયા. દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે અટવાઈ ગઈ. વિમાનમાં વીજળી પડી….

Read More
International Tea Day 2025:

International Tea Day 2025: આ 5 સ્વાદવાળી ચા ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે!

International Tea Day 2025: દરેક સવાર ચાના કપ વિના અધૂરી લાગે છે, ખાસ કરીને ભારતમાં, જ્યાં ચા માત્ર એક પીણું નથી પણ એક અનુભૂતિ છે. ૨૧ મે ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે, અમે ભારતની તે ખાસ ચા વિશે વાત કરી રહ્યા છીએ, જે દેશભરના લોકો દ્વારા ખૂબ…

Read More
દિલ્હી-એનસીઆર વરસાદ

દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદ, બે લોકોના મોત

દિલ્હી-એનસીઆર વરસાદ – દિલ્હી-એનસીઆરમાં બુધવારે સાંજે હવામાનમાં ઝડપથી ફેરફાર થયો. એક તરફ તોફાન, વરસાદ અને વાવાઝોડાને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી. બીજી તરફ, રસ્તા પરના વૃક્ષો અને હોર્ડિંગ્સ ઘણી જગ્યાએ ઉખડી ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની કાળઝાળ ગરમીથી લોકો ખૂબ જ પરેશાન હતા. દિલ્હીમાં વાવાઝોડા દરમિયાન ઝાડ અને થાંભલા પડવાથી બે લોકોના મોત…

Read More
સાયક્લોનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 25 મે 2025 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 21 મે 2025: આજની હવામાન આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે…

Read More