gujarat samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત-   વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા…

Read More
વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટ

વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી, બંધારણના ઉલ્લંઘનના નક્કર પુરાવા હશે તો જ હસ્તેક્ષપ શક્ય બનશે

વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટ- સુપ્રીમ કોર્ટે મંગળવારે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળી. બેન્ચના બીજા ન્યાયાધીશ જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ હતા. સુનાવણી દરમિયાન, CJI એ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓની બંધારણીયતા…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર પહેલા પાકિસ્તાનને કેમ જાણ કરવામાં આવી! કોંગ્રેસ સરકારને પૂછશે આ 10 સવાલ

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ સુધી, વિપક્ષ કેન્દ્ર સરકારને તેના કાર્યો માટે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે સમર્થન આપી રહ્યું હતું. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, સરહદ પર શાંતિ છે, પરંતુ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું ત્યાં સુધીમાં રાજકીય પક્ષોની એકતા પણ ખંડિત થઈ ગઈ હતી. હવે શાસક પક્ષ અને…

Read More
મુંબઇ કોરોના

મુંબઇમાં કોરોના રિટર્ન, કોરોનાના કેસમાં ભારે ઉછાળ,તંત્ર એલર્ટ

મુંબઇમાં કોરોના કેસ-   દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો નોંધાયો છે. રાજ્યમાં એક અઠવાડિયામાં નોંધાયેલા 80 કોરોના કેસોમાંથી 53 કેસ એકલા મુંબઈમાંથી સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સ્પષ્ટ કર્યું છે કે…

Read More
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More
Operation Sindoor Pakistani Army killed

ઓપરેશન સિંદૂરમાં 64 પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા

Operation Sindoor Pakistani Army killed- ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. આ કાર્યવાહી દરમિયાન 90 થી વધુ…

Read More

ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી,સીઝફાયરની સંભાવના વઘી

Trump Putin Talks Ukraine War -યુક્રેન સંકટ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી. પુતિને આ વાટાઘાટોને ખુલ્લી અને ઉપયોગી ગણાવી. તેમણે કહ્યું કે જો વ્યવહારુ કરાર થાય છે, તો રશિયા યુદ્ધવિરામ માટે તૈયાર છે. ટ્રમ્પની આ પહેલને સંભવિત શાંતિ પ્રયાસ તરીકે જોવામાં…

Read More
VACATION HANDWRITINE COURSE

અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ

VACATION HANDWRITINE COURSE- જુહાપુરા મુકામે અમવા અને રઝા એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025” ધમાકેદાર રીતે પૂર્ણ થયો. આ એક સપ્તાહીય કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓના હસ્તલેખ સુધાર અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન અપાયું. તાલીમને અંતે વિદ્યાર્થીઓના પ્રયત્ન અને સમર્પણના સન્માનરૂપે એક ભાવનાત્મક સમારોહ યોજાયો. સમારોહમાં રઝા સર દ્વારા બનાવવામાં આવેલી દ્રષ્ટાંતાત્મક ચિત્રકળાનું…

Read More
Sri Lankan citizens petition rejected

સુપ્રીમ કોર્ટે શ્રીલંકા નાગરિકની અરજી ફગાવી,ભારત કોઇ ધર્મશાળા નથી દરેકને આશ્રય આપે

Sri Lankan citizens petition rejected – સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઘૂસણખોરી સંબંધિત કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે, ભારત કોઈ ધર્મશાળા નથી જ્યાં વિશ્વભરના લોકોને આશ્રય આપી શકાય. શ્રીલંકાના નાગરિકની આશ્રય અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો છે.ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે…

Read More
મહેમદાવાદ તિરંગા યાત્રા

મહેમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

મહેમદાવાદ તિરંગા યાત્રા-   ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ  પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ  મહેમદાવાદ…

Read More