વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરથી 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું
103 અમૃત રેલવે સ્ટેશન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 22 મે 2025ના રોજ, રાજસ્થાનના બિકાનેર ખાતે કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લામાં આવેલા 103 અમૃત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ પર કુલ રૂ. 26,000 કરોડનો ખર્ચ થયો છે, જેમાં 1,000 કિલોમીટર રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન, સાત મોટા રોડ…

