gujarat samay

ભરૂચમાં ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, હોદ્દેદારોની નિમણૂકને લઇને ભડકો

ભાજપમાં આંતરિક વિવાદ-  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આંતરિક વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેની ફરિયાદ ગ્રામજનોએ સાંસદ હસમુખ પટેલને કરી હતી. આ પ્રકરણ સમાપ્ત થાય તે પહેલા જ ભરૂચ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે.  ભરૂચ…

Read More

PM મોદીની મોટી બેઠક, ત્રણેય સેના પ્રમુખો સાથે CDS અને NSA પણ હાજર

Indo-Pak Ceasefire Violation- શનિવારે પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી, જેને ભારતે સ્વીકારી હતી. પરંતુ, યુદ્ધવિરામ કરારના પાંચ કલાકની અંદર, યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો પ્રકાશમાં આવવા લાગ્યા. આવી સ્થિતિમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાતો નથી, તેથી ભારતે તેની દરેક ગતિવિધિ પર નજર રાખી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સંબંધિત લાઇવ અપડેટ્સ… પીએમ મોદી…

Read More
યુદ્વવિરામ

કોંગ્રેસ યુદ્વવિરામ મામલે કેન્દ્ર સરકાર પર ભડકી, શિમલા કરારનું શું થયું!

યુદ્વવિરામ- પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી પાકિસ્તાન સાથેના સંઘર્ષ સુધી, યુદ્ધવિરામની જાહેરાત સુધી, કોંગ્રેસ સતત કહેતી રહી છે કે તે સરકારની સાથે ઉભી રહેશે. પરંતુ અમેરિકાની મદદથી યુદ્ધવિરામની જાહેરાત બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ મુદ્દે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. એ પણ…

Read More
જામિયા ઇબ્ને અબ્બાસ

જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાના વિદ્યાર્થીઓ ધોરણ 10માં ઝળક્યા

જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ વર્ષે મદ્રસાના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ મદ્રસા માત્ર ઇસ્લામિક તાલીમ જ નહીં, પરંતુ આધુનિક શૈક્ષણિક અભ્યાસનું પણ કેન્દ્ર બની રહ્યું છે, જે વિદ્યાર્થીઓને દીની અને દુનિયવી શિક્ષણનું સંપૂર્ણ સંતુલન પૂરું પાડે…

Read More
BSFનો જવાન શહીદ

જમ્મુમાં LoC નજીક પાકિસ્તાની ગોળીબારમાં BSFનો જવાન શહીદ,સાત ઘાયલ

BSFનો જવાન શહીદ – જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં એક બીએસએફ જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે આગળથી બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું.   DG BSF and…

Read More
પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘન

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો, PM શાહબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીર વચ્ચે ટકરાવ!

પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘન- પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, યુદ્ધવિરામની જાહેરાતના માત્ર ચાર કલાક પછી, પાકિસ્તાની સેનાએ પીએમ શાહબાઝ શરીફની વાત સાંભળવાનો ઇનકાર કર્યો અને ફરીથી પાકિસ્તાની સેના દ્વારા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતીય…

Read More
india-pakistan ceasefire

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે થયા સંમત

india-pakistan ceasefire- અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. india-pakistan ceasefire- વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું…

Read More
ભુજમાં હાઈએલર્ટ

ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન

ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર ખાડિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનના નામ સામેલ છે.આ બધા આતંકવાદીઓ લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા હતા. જે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નિર્દેશ પર…

Read More
Virat Kohli retirement

વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ લેવાનો લીધો નિર્ણય

Virat Kohli retirement- ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રોહિત શર્માના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોહલીએ આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને જાણ કરી છે. જોકે, બોર્ડે તેમને આ મહત્વપૂર્ણ નિર્ણય મુલતવી રાખવા અને પુનર્વિચાર કરવા વિનંતી કરી…

Read More