gujarat samay

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More
OIC સમર્થન

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ

OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં…

Read More

ભારતના મોકડ્રિલના નિર્ણયના લીધે પાકિસ્તાનમાં સન્નાટો,ડરનો માહોલ

ભારત-પાકિસ્તાન તણાવ 2025-   ૭ મે ૨૦૨૫… એ તારીખ થોડા કલાકો પછી આવશે, જ્યારે દેશમાં યુદ્ધના સાયરન વાગવાનું શરૂ થશે. સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે એક મોકડ્રીલ યોજાશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તાલીમ આપવામાં આવશે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ભારતમાં સંભળાતા આ સાયરનનો અવાજ આખા પાકિસ્તાનમાં અનુભવાવા લાગ્યો છે. ભારતમાં વાગતા…

Read More

કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર

 Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…

Read More

WARની તારીખ ફાઇનલ? ભારત-પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા છે સંકેત!

INDIA-PAKISTAN WAR – પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતનું લોહી ઉકળી રહ્યું છે. તે પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યો છે. સિંધુ જળ સંધિ મુલતવી રાખવામાં આવી છે. રાજદ્વારી સંબંધો કાપી નાખવામાં આવ્યા છે. વ્યવસાય અને ટપાલ સેવાઓ બંધ કરવામાં આવી છે. જોકે, આ બધી એક્શન ટ્રેલરના રૂપમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર હજુ…

Read More
સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત

ભારતમાં 54 વર્ષ બાદ ગુજરાત સહિત આ રાજ્યમાં થશે મોકડ્રિલ,સાયરન વાગે તો શું કરશો,જાણો

સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત- પાકિસ્તાન સાથે વધતા તણાવ અને 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે દેશની નાગરિક સુરક્ષા તૈયારીઓને મજબૂત કરવા નિર્ણય લીધો છે. આ અંતર્ગત, 7 મે, 2025 ના રોજ દેશના 7 રાજ્યોના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. આ ડ્રિલ દરમિયાન જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન,…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More

અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા

અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ

રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…

Read More