gujarat samay

ભારત સાથે યુદ્વમાં પાકિસ્તાન 4 દિવસ પણ ટકી નહીં શકે,જાણો કારણ!

India Pakistan War- પાકિસ્તાનની યુદ્ધ ક્ષમતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધ માટે માત્ર ચાર દિવસનો તોપખાનો દારૂગોળો બાકી છે. યુક્રેન અને ઇઝરાયલને તાજેતરના શસ્ત્ર નિકાસ સોદા બાદ પાકિસ્તાનનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે, જેના કારણે પડોશી દેશની સંરક્ષણ તૈયારી નબળી પડી રહી છે. India…

Read More
Anthony Albanese

Anthony Albanese: એન્થોની અલ્બેનીઝ ફરીથી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનશે,ચૂંટણીમાં પાર્ટીની જીત

Anthony Albanese– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે આ જનાદેશ ઓસ્ટ્રેલિયન લોકોની તેમના નેતૃત્વમાં અતૂટ શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે. 2004 પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સતત બે ચૂંટણી જીત્યા છે. પીએમ મોદીએ એન્થોની અલ્બેનીઝને અભિનંદન પાઠવ્યા Anthony Albanese– ટ્વિટર…

Read More

સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાને ‘અબ્દાલી’ મિસાઇલનું કર્યું પરીક્ષણ

અબ્દાલી મિસાઇલ – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે  ‘અબ્દાલી’ મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ બેલિસ્ટિક મિસાઇલની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા 450 કિલોમીટર છે. પાકિસ્તાન સેનાના નિવેદન અનુસાર, આ તાલીમ પ્રક્ષેપણ “એક્સરસાઇઝ સિંધુ” ના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું. पाकिस्तान की एक और उकसावे की कार्रवाई! बौखलाहट और…

Read More

ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા…

Read More
Ban on Pakistani ships

પાકિસ્તાની જહાજો ભારતીય બંદરો પર આવી શકશે નહીં, આયાત-નિકાસ પર પ્રતિબંધ

Ban on Pakistani ships- પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે. હવે પાકિસ્તાની જહાજો ભારતના કોઈપણ બંદરમાં પ્રવેશી શકશે નહીં. તેવી જ રીતે, ભારતીય જહાજો પણ હવે પાકિસ્તાની બંદરો પર જશે નહીં. આ નિર્ણય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. Ban…

Read More

સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!

Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…

Read More
ધારી મદરેસાના મૌલવી

ધારીના મદરેસાના મૌલવીનું પાકિસ્તાની કનેક્શન? ATS કરી રહી છે પુછપરછ

 ધારી મદરેસાના મૌલવી- અમરેલીના ધારી (Dhari Madrasa) તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં રહેલા મૌલવીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત ATS અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને મૌલવીને અમદાવાદ સ્થિત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલો…

Read More
First Hajj flight

અમદાવાદથી પહેલી હજ ફ્લાઇટ રવાના: ત્રિરંગા સાથે ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારાઓ ગુંજ્યા

First Hajj flight– આજે શુક્રવારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી હાજીઓની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ.આ પ્રસંગે હાજીઓએ હાથમાં ત્રિરંગો લઈ “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “લબૈક અલ્લાહુમ્મા લબૈક”ના નારા લગાવી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરી. First Hajj flight -ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે…

Read More
પાકિસ્તાનમાં દહેશત

પાકિસ્તાનમાં દહેશત, પ્રજાને બે મહિનાનો રાશન સ્ટોક કરવાનો કર્યો આદેશ

પાકિસ્તાનમાં દહેશત- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આખો દેશ એકમત થઈને ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને ભારતમાં પાછું લાવવાનો સમય આવી ગયો છે. બે મહિના માટે રાશનનો…

Read More

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કોર્ટની નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી અને અન્ય નેતાઓને નોટિસ ફટકારી છે. શુક્રવારે (2 મે) ના રોજ સ્પેશિયલ જજ વિશાલ ગોગણેની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે, કોઈપણ સ્તરે સુનાવણીનો અધિકાર નિષ્પક્ષ ટ્રાયલને જીવંત બનાવે છે. કોર્ટે આગામી…

Read More