gujarat samay

લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More
જાતિગત વસ્તી ગણતરી

મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરી કરાવશે

જાતિગત વસ્તી ગણતરી  – મોદી કેબિનેટે (MODI CABINET) જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી (Caste Census) ગણતરીનો…

Read More

ભારત પહેલા પાકિસ્તાનના આ 5 ટાર્ગેટ નેસ્તનાબૂદ કરશે!

ભારત કરશે જવાબી કાર્યવાહી – 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલાથી લોકો ગુસ્સે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતે કહ્યું છે કે તે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં પ્રાથમિકતા લેશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે….

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More
Madhar Dairy increased the price of milk

Madhar Dairy increased the price of milk :મધર ડેરીએ દૂધના ભાવમાં લિટર દીઠ ₹2નો કર્યો વધારો

Madhar Dairy increased the price of milk – બુધવાર એટલે કે 30 એપ્રિલની સવારથી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. મધર ડેરીના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે 30 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્સા…

Read More
PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More

ATM Rule Change- 1 મેથી ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

ATM Rule Change- જો તમે રોકડ ઉપાડવા માટે વિવિધ બેંકોના એટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ચોંકાવી દે તેવા છે. આવતા મહિનાની શરૂઆત સાથે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થવા જઈ રહ્યું છે અને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારું ખિસ્સું હળવું થઈ જશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં…

Read More
સાયલા તાલુકામાં SMCના દરોડા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં SMCના દરોડા!78 લાખનો દારૂ ઝડપાયો

સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક…

Read More
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત…

Read More

પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More