gujarat samay

અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More

ભારત-પાકિસ્તાન પર રશિયન મીડિયાનો દાવો,બંને પરમાણુ દેશો વચ્ચે મોટું થશે!

રશિયન મીડિયાનો દાવો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે માત્ર રાજદ્વારી સ્તરે જ પાકિસ્તાનથી દૂરી નથી કરી પરંતુ હવે સૈન્ય સ્તરે દરેક મોરચે જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયન મીડિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે…

Read More

ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને કોણે મોકલ્યો ઈમેલ

ગૌતમ ગંભીરને ધમકી –  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગંભીરને ઈમેલ મોકલ્યો હતો કે- હું તને મારી નાખીશ… ગંભીરે બુધવારે (24 એપ્રિલ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકી ISIS કાશ્મીર દ્વારા…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More

પહેલગામ આતંકી હુમલા પર ગુસ્સે થયો સલમાન ખાન,એક નિર્દોષને પણ મારવો એ સમગ્ર બ્રહ્માંડની હત્યા સમાન

પહેલગામ હુમલા પર સલમાન ખાને કરી નિંદા – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દરેક વ્યક્તિ નિંદા કરી રહ્યા છે. આ ઘટના પર બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ એપિસોડમાં સલમાન ખાને પણ હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે એક નિર્દોષને પણ મારવો એ સમગ્ર બ્રહ્માંડની હત્યા સમાન છે….

Read More

હવે બાળકો પણ પોતાના બેંક એકાઉન્ટનું સંચાલન કરી શકશે, RBIએ બનાવ્યા નવા નિયમો,જાણો

Bank accounts for Minor – બાળકો માટે બેંકિંગ સરળ બન્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને તેમના પોતાના બચત અને ટર્મ ડિપોઝિટ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી છે. આ પગલું બાળકોને આર્થિક રીતે મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. Bank accounts for Minor-…

Read More

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, 1500 લોકોની કરાઇ અટકાયત, પૂછતાછ ચાલુ

કાશ્મીરમાં મોટી કાર્યવાહી – પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાશ્મીર ઘાટીમાં પૂછપરછ માટે 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકોને અલગ-અલગ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા…

Read More
સિંધુ જળ સંધિનો અંત

વિઝા રદ, દૂતાવાસો બંધ, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનો અંત… પહેલગામ બાદ ભારત સરકારના પાંચ મોટા નિર્ણયો

સિંધુ જળ સંધિનો અંત – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ અને અન્યોએ હાજરી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકમાં વિદેશ…

Read More

સૈયદ હુસૈને એકલા હાથે આતંકવાદીઓ સામે બાથભીડી દીધી,પ્રવાસીઓને બચાવવા માટે શહાદત વહોરી

સૈયદ હુસૈન – ‘ધરતી પરનું સ્વર્ગ’ કાશ્મીર ફરી એકવાર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી ‘લાલ’ થઈ ગયું છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા હુમલાને કારણે દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં, 26 લોકો માર્યા ગયા જેઓ તેમના પરિવાર સાથે તેમના જીવનની કેટલીક સુંદર ક્ષણો પસાર કરવા માટે ઘાટીમાં ગયા હતા. આ 26 લોકોમાં એક વ્યક્તિ…

Read More