gujarat samay

પહેલગામ પર હુમલો કર્યા બાદ આતંકવાદીએ કહ્યું, જાઓ મોદી કો બતા દેના! પીડિતાએ કહી આપવીતિ

પહેલગામ પર આતંકવાદી હુમલો –  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતની આશંકા છે, જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ, જે અહીં પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ તેની પત્ની પલ્લવી અને નાના પુત્ર સાથે ખીણની મુલાકાત…

Read More

J&K: પહેલગામમાં મોટો આતંકવાદી હુમલો, 25 લોકોના મોતની આશંકા,અનેક લોકો ઘાયલ

પહેલગામમાં આતંકવાદી હુમલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 25-27 લોકોના મોતની આશંકા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. શરૂઆતમાં 1 પ્રવાસીના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા જાહેર થયા બાદ…

Read More

દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!

વકફ બચાવો કોન્ફરન્સ- AIMPLB (ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ) આજે એટલે કે મંગળવારે વકફ કાયદા વિરુદ્ધ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન મહાસચિવ મૌલાના ફઝલુર રહેમાન મુજદ્દીએ કહ્યું કે અમે આ દેશને આઝાદ કર્યો છે, અમે અમારા લોહીથી આ ભૂમિની રક્ષા કરી છે. આજે આ જ ધરતી…

Read More

બાબા રામદેવના ‘શરબત જેહાદ’ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટની તીખી પ્રતિક્રિયા, વિવાદાસ્પદ જાહેરાત હટાવશે

દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવના હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય શરબત ‘રૂહ અફઝા’ વિરુદ્ધ કરેલા ‘શરબત જેહાદ’ નિવેદન પર તીખી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે આ ટિપ્પણીને ‘કોર્ટના અંતરાત્માને હચમચાવનારી’ અને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી. કોર્ટે રામદેવના વકીલોને આ મામલે જવાબ આપવા 5 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, સાથે જ ભવિષ્યમાં આવા…

Read More
સોનાની કિંમત એક લાખ

ભારતમાં સોનાની કિંમત 1 લાખને પાર, સોનું ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું!

સોનાની કિંમત એક લાખ – દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં, 21 એપ્રિલ 2025 ના રોજ સાંજે 6.28 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ 250 રૂપિયાના આંકડાને વટાવી ગઈ હતી. યુએસ-ચીન વેપાર યુદ્ધને કારણે નબળા ડોલર અને અનિશ્ચિતતાને કારણે માંગમાં વધારો થવાને કારણે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના…

Read More
પોપ ફ્રાન્સિસનું અવસાન

પોપ ફ્રાન્સિસનું અવસાન બાદ હવે નવા પોપ કોણ બનશે? પસંદગી કેવી રીતે થાય છે?

રોમન કેથોલિક ચર્ચ ના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે (21 એપ્રિલ) 88 વર્ષની વયે અવસાન થયું. તેઓ કિડનીની ગંભીર બિમારીથી પીડિત હતા. પોપ ફ્રાન્સિસના અવસાન બાદ નવા પોપ કોણ બનશે અને તેઓ કેવી રીતે ચૂંટાશે? આ અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ચાલો નવા પોપ ફ્રાન્સિસની પસંદગીની સમગ્ર પ્રક્રિયાને સમજીએ. પોપ એ…

Read More
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ખેલાડીઓના કેન્દ્રીય કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની 30 ખેલાડીઓની તુલનામાં વધારે છે. આ વખતે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસીએ ચર્ચા જગાવી છે, જ્યારે ઋષભ પંતને…

Read More
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો

ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

 ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો  – અમેરિકા અને કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં કડકાઈ લાવી છે. ખાસ કરીને ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે આ બદલાયેલા નિયમો ભારે પડી શકે છે.આ પગલાંથી હજારો એવા ભારતીય વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ…

Read More
ઐતિહાસિક રોજા-રોજી

મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં

ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.  ઐતિહાસિક રોજા-રોજી-   મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…

Read More
મૈયત ગુસ્લ વાન

આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” સેવા કરાઇ કાર્યરત

મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને  વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ…

Read More