29 નવેમ્બરે થશે મોટો ચમત્કાર! શુક્રના સંક્રમણથી આ 4 રાશિઓ માટે શરૂ થશે શુભ દિવસો

 મોટો ચમત્કાર  –  નવું વર્ષ 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા ઘણા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. શનિ, ગુરુની સાથે શુક્ર પણ પોતાની રાશિ બદલશે. આવો ચમત્કાર શુક્રવાર, 29 નવેમ્બર, 2024 ના રોજ બપોરે 3:37 કલાકે થતો જોવા મળશે. શુક્રના સંક્રમણથી 4 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. સાથે જ…

Read More

ઉત્પન્ના એકાદશી વ્રત 26 નવેમ્બરે ઉજવાશે, જાણો શુભ મુર્હત અને પારણા સમય

આ વર્ષે ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે વ્રત કરવામાં આવે છે. જે લોકોએ એકાદશીનું વ્રત શરૂ કરવાનું હોય છે, તેઓ ઉત્પન્ના એકાદશીથી તેની શરૂઆત કરે છે કારણ કે આ દિવસે દેવી એકાદશીનો જન્મ થયો હતો. વૈદિક કેલેન્ડર મુજબ માર્ગશીર્ષ અથવા આગાહન માસના કૃષ્ણ પક્ષની…

Read More

ભગવાન શિવના આ મંદિરમાં અનોખો ભોગ કરાય છે અર્પણ

દેશભરમાં ભગવાન શિવના ઘણા મંદિરો છે. પરંતુ કાશીમાં ભગવાન શિવનું એક મંદિર છે જ્યાં બાળકના રૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શિવને ટોફી, ચોકલેટ અને બિસ્કીટ પણ ચઢાવવામાં આવે છે.સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ ભગવાન શિવના મંદિરમાં ગાયના દૂધ, બેલના પત્તા, ભાંગ વગેરે અર્પણ કરે છે, પરંતુ આ એક અનોખુ મંદિર છે જ્યાં ભગવાનને…

Read More

રામચરિતમાનસને લાલ કપડામાં કેમ રાખવામાં આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે રામચરિતમાનસ ને હંમેશા લાલ કપડામાં કેમ લપેટી રાખવામાં આવે છે? આ પરંપરા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણ છુપાયેલું છે. આ લાલ રંગનું કપડું માત્ર રામચરિતમાનસનું મહત્વ અને પવિત્રતા દર્શાવે છે પરંતુ તે એક વિશેષ ઊર્જાનું પ્રતીક પણ છે. પરંતુ શા માટે માત્ર લાલ રંગ પસંદ કરવામાં આવે છે?…

Read More

મહાકુંભ 2025નો મેળો ક્યારે અને ક્યાં યોજાશે? જાણો શાહી સ્નાન સહિતની તમામ બાબતો

મહાકુંભ મેળો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને આ મેળો દર 12 વર્ષે એકવાર ભરાય છે. મહા કુંભ મેળો વર્ષ 2025માં યોજાવા જઈ રહ્યો છે, આ પહેલા 2013માં મહા કુંભ મેળો યોજાયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં શાહી સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. દર વખતે કુંભ મેળાનું આયોજન ભારતની…

Read More

આ 5 વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે છઠ્ઠી મૈયાની પૂજા, જાણો કઈ વસ્તુઓ

છઠ્ઠી મૈયાની પૂજા –   હિન્દુ ધર્મમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને બિહાર અને યુપી રાજ્યોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અષ્ટમી તિથિ સુધી ચાલતો આ તહેવાર આ વર્ષે 5 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. નહાય-ખેથી શરૂ કરીને, 36 કલાકના પાણી વગરના…

Read More

દિવાળીના તહેવારોમાં આ 3 રાશિઓ પર વરસશે અસીમ કૃપા, ગુરુ-શુક્ર સમસપ્તક યોગને કારણે પદ, પ્રતિષ્ઠા અને પ્રગતિ

અસીમ કૃપા   સનાતન પંચાંગ અનુસાર, આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બર બંનેના દિવસે ઉજવવામાં આવી હતી. આ વર્ષે દિવાળીના શુભ અવસર પર અનેક શુભ યોગો અને રાજયોગોની રચનાને કારણે તે એકદમ અનોખું હતું. આ યોગોમાંનો એક છે સમસપ્તક યોગ. વૃષભમાં ગુરુ અને વૃશ્ચિકમાં શુક્રના પરસ્પર પાસાથી આ યોગ બને છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની…

Read More

આજે ગોવર્ધન પૂજા, જાણો અન્નકૂટ પૂજાના શુભ મુર્હત અને પૂજાની સાચી રીત

સનાતન ધર્મના લોકો માટે પાંચ દિવસીય દિવાળી પર્વનું વિશેષ મહત્વ છે. આ પાંચ દિવસો દરમિયાન લોકોના ઘરોમાં અલગ-અલગ રોશની જોવા મળે છે. સવારે અને સાંજે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આ સાથે ઘરને રોશની અને ફૂલોથી સજાવવામાં આવે છે. પાંચ દિવસીય દિવાળી તહેવારના પ્રથમ દિવસે ધનતેરસ, બીજા દિવસે છોટી દિવાળી, ત્રીજા દિવસે દીપાવલી, ચોથા દિવસે…

Read More

આજથી દીવાળી સુધી ખરીદીના શુભ મુહૂર્ત જાણી લો

ખરીદીના શુભ મુહૂર્ત : દીવાલી પહેલા ગુરુ પુષ્ય જેવા શુભ યોગ બનતા હોય છે. આ શુભ યોગોમાં ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આ સમયે, આપણે દીવાળી સુધીના ખરીદીના શુભ યોગ અને સમય વિશે જાણીએ.   ખરીદીના શુભ મુહૂર્ત  ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જરૂરી ચીજવસ્તુઓ જેમ કે સોના-ચાંદી, વાહન,…

Read More

ધનતેરસ પર ભગવાન વૈદ્યની અવશ્ય પૂજા કરો, જીવનભર રહેશો સ્વસ્થ!

ધનતેરસ    પ્રકાશના મહાન તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીનો તહેવાર 5 દિવસ અગાઉથી શરૂ થાય છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ નો તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી અને માતા…

Read More