અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો :  શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થાય છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આગામી ભાદરવી પૂનમ મહામેળો-2025ના આયોજનની પૂર્વતૈયારી…

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમ, માહિતી મળે તો આ નંબર પર સંપર્ક કરશો!

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમદાહોદની 20 વર્ષીય યુવતી અસ્મીતા ભુરિયા, જે થાવર્યાભાઇ ભુરિયાની દીકરી છે, અમદાવાદના ગીતામંદિર વિસ્તારથી છેલ્લા ચાર દિવસથી ગુમ છે. અસ્મીતા કામકાજના હેતુથી તેમના સંબંધીના ઘરે વાસણા આવી હતી. 20 દિવસના રોકાણ બાદ, તે ITI કોલેજમાં ફોર્મ ભર્યો હોવાથી કોલેજ જવા માટે નીકળી હતી. આ માટે તે ઓટોરિક્ષામાં બેસીને ગીતામંદિર પહોંચી હતી,…

Read More