ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ

 MPLAD:  ગુજરાતમાં ભાજપનું દાયકાઓથી શાસન છે, અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. રાજ્યના લોકોએ 26માંથી 25 સાંસદોને ભારે બહુમતીથી દિલ્હી મોકલ્યા, પરંતુ આ સાંસદોના MPLAD(મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ ચોંકાવનારું છે. 26 સાંસદોને મળેલા 254 કરોડ રૂપિયામાંથી માત્ર 10 કરોડ (4.2%)નો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ફંડ અણવપરાયેલું રહ્યું…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More

આણંદના ગુલમર્ગ પાર્ક સોસાયટીમાં ગટરલાઇન ચોકઅપની સમસ્યા,કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ

આણંદ શહેરના ગુલમર્ગ પાર્ક વિસ્તારમાં ગટરલાઇનની વારંવાર ચોકઅપ થવાની સમસ્યાએ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા છે. આ સમસ્યાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ગટર ચોકઅપ થવાને લીધે પાણી બેક મારે છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ દુર્ગંધ અને અનિયમિત ગટર વ્યવસ્થા રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી કરે…

Read More

ગોપાલ ઇટાલીયાએ વિસાવદરથી જીત બાદ ધારાસભ્ય પદના શપથ લીધા

 ગોપાલ ઇટાલીયા શપથ: ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન AAPના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.  ગોપાલ ઇટાલીયા શપથ: ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય…

Read More

શ્રાવણ માસ માટે અમદાવાદમાં AMTSની ધાર્મિક બસ યાત્રા યોજના,આ મંદિરોના કરી શકશો દર્શન

ધાર્મિક બસ યાત્રા યોજના:  દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે….

Read More

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા

CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી. CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ:  ગુજરાત સમયની…

Read More

બોટાદમાં વરસાદનો કહેર,કાર તણાતા બે લોકોના મોત,4 બચાવાયા

બોટાદમાં વરસાદનો કહેર:  ગુજરાતમાં ચોમાસાની આફતે ભારે તબાહી મચાવી છે. તાજેતરના વડોદરા જિલ્લાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ નજીક વરસાદને કારણે થયેલા અકસ્માતમાં બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક કાર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં એક બાળક અને એક વૃદ્ધનું ડૂબી જવાથી મોત…

Read More

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો! DEOએ 11 શિક્ષકોને કર્યા ઘરભેગા

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો: અમદાવાદ ગ્રામ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ગ્રામ્યએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે DEOએ અનેક શાળાઓને નોટિસ ફટકારી હતી, જેના પરિણામે શાળા સંચાલકોએ 11 શિક્ષકોને તાત્કાલિક ઘરભેગા કર્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ચર્ચા…

Read More

મહેમદાવાદના નવા વણકરવાસમાં રોગચાળો ફેલાવાની ભીતિ, કાઉન્સીલરો બન્યા મૂક પ્રેક્ષક

મહેમદાવાદના વણકરવાસ: ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં હાલ ચોમેર ખાડા અને ગટરના ગંદા પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન મુશ્કેલ બનાવ્યું છે. ખાસ કરીને વણકરવાસ વિસ્તારમાં ગટરના પાણી ભરાયેલા હોવાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, જેના કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગચાળા ફેલાવાની ભારે દહેશત ફેલાઈ છે….

Read More

એસટી બસ કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા વીડિયો વાયરલ!

કંડક્ટરે દિવ્યાંગ વિધાર્થીને માર મારતા:  ગુજરાતના ખેડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંડક્ટરે દુર્વ્યવહાર અને મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યાંગ વિદ્યાર્થીને…

Read More