રત્નકલાકાર રાહત પેકેજ

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….

Read More

પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ કચ્છથી પકડાયો,ATSએ કર્યા મોટા ખુલાસા

પાકિસ્તાન માટે જાસૂસી એજન્ટ- હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ઘટનાને પગલે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ બાદ હવે કચ્છના દયાપરથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ…

Read More

ધરોઈ ડેમ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું

ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટ – વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌપ્રથમ અને ભારતના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટરાઈડનો આનંદ માણ્યો. 45 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટ સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે એક અનોખો અનુભવ લઈને આવ્યો છે….

Read More
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં…

Read More

મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત

મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મકાનની દિવાલ ધસી પડિ-…

Read More
રાજકોટમાં વરસાદ

રાજકોટમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટમાં વરસાદ-   ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ…

Read More
ગુજરાતમાં વરસાદ આગાહી

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યા આ સૂચન

ગુજરાતમાં વરસાદ આગાહી- ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More
અમેરિકામાં ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતી યુવક પરેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ

અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….

Read More
સાયક્લોનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં 25 મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 25 મે 2025 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 21 મે 2025: આજની હવામાન આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે…

Read More