ઇકરા ફાઉન્ડેશન

હાડગુડ ગામમાં ઇકરા ફાઉન્ડેશન દ્વારા ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો, અનેક લોકોએ લાભ લીધો

ઇકરા ફાઉન્ડેશન  હાડગુડના સહયોગથી અને સી.વી.એમ યુનિવર્સિટી સંચાલિત રીટા એ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના સૌજન્યથી હાડગુડ ગામે તદ્દન મફત ફિઝિયોથેરાપી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 101 પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો, જેમને સ્નાયુનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો ઘસારો, ફ્રોઝન શોલ્ડર અને ગાદીના દુખાવા જેવી સમસ્યાઓનું ફિઝિયોથેરાપી દ્વારા સફળ નિદાન…

Read More

ગુજરાત સરકારે જાહેર કરી સિંહની વસ્તી,આટલા ટકા થયો વધારો

ગુજરાત સિંહ વસ્તી- ગુજરાત સરકારે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે, જેમાં રાજ્યમાં (lion population) એશિયાઈ સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે. 2020ની ગણતરીમાં 674 સિંહ નોંધાયા હતા, જે દર્શાવે છે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આ ગણતરીમાં 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા અને 225…

Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત-   વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા…

Read More
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More
VACATION HANDWRITINE COURSE

અમવા અને રઝા એકેડમી દ્વારા આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025″ની પૂર્ણાહુતિ

VACATION HANDWRITINE COURSE- જુહાપુરા મુકામે અમવા અને રઝા એકેડેમી દ્વારા સંયુક્ત રીતે આયોજિત “VACATION HANDWRITINE COURSE 2025” ધમાકેદાર રીતે પૂર્ણ થયો. આ એક સપ્તાહીય કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓના હસ્તલેખ સુધાર અને સર્જનાત્મક અભિવ્યક્તિ પર ખાસ ધ્યાન અપાયું. તાલીમને અંતે વિદ્યાર્થીઓના પ્રયત્ન અને સમર્પણના સન્માનરૂપે એક ભાવનાત્મક સમારોહ યોજાયો. સમારોહમાં રઝા સર દ્વારા બનાવવામાં આવેલી દ્રષ્ટાંતાત્મક ચિત્રકળાનું…

Read More
મહેમદાવાદ તિરંગા યાત્રા

મહેમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

મહેમદાવાદ તિરંગા યાત્રા-   ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ  પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ  મહેમદાવાદ…

Read More
દાહોદ મનરેગા કૌભાંડ

દાહોદ મનરેગા કૌભાંડ: બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઇ

દાહોદ મનરેગા કૌભાંડ – દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝડપાતાં પોલીસ અને તપાસ એજન્સીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા…

Read More

અમદાવાદમાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાનો કબજો, 7 આરોપીઓ સામે FIR

અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – અમદાવાદના જમાલપુરમાં આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચેરિટી કમિશનરની કચેરીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સિમરન ડેવલોપર્સ નામના બિલ્ડર સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ અને ફરિયાદની વિગતો અમદાવાદ જમાલપુર ત્રિકમજી મંદિર – વસ્ત્રાપુર બહુમાળી…

Read More

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાત કમોસમી વરસાદ- ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામીSઓ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર-પૂર્વીય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં…

Read More

રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, આ તો ટ્રેલર છે જો યુદ્વવિરામ ભંગ થશે તો….!

 રાજનાથ સિંહ ભૂજ એરબેઝ – ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી, પીએમ મોદીથી લઈને તમામ નેતાઓ સેનાનું મનોબળ વધારવામાં વ્યસ્ત છે. આ સાથે, તે તેમને મળી રહ્યો છે. આ પહેલા પીએમ મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. આ પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ શ્રીનગર એરબેઝ પહોંચ્યા. અહીં તે સેનાના સૈનિકોને મળ્યા. આ સાથે, ઓપરેશન સિંદૂર દરમિયાનની પરિસ્થિતિઓ…

Read More