આણંદમાં અલ-ફલાહ ટૂર્સનો શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, MOU સાઇન કર્યા

શિહાબ ચોત્તુર બ્રાન્ડ એમ્બેસેડર-  કેરળના મલપ્પુરમ જિલ્લાના વલાનચેરીના રહેવાસી 30 વર્ષીય શિહાબ ચોત્તુરે 8,640 કિલોમીટરની પગપાળા હજ યાત્રા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ શિહાબે આણંદ જિલ્લામાં પગ મૂકીને અલ-ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આણંદ સાથે ખાસ MOU કર્યા  છે. શિહાબે અલ-ફલાહના માલિક અનિશભાઈ વિરાણી સાથે હજ, ઉમરાહ અને ઝિયારત માટેની સેવાઓને વધુ મજબૂત કરવા એક મહત્વના…

Read More

મહેમદાવાદમાં નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનો કરી રહી છે ધૂમ વેચાણ!

નશીલી સિરપનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ- મહેમદાવાદ શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહી છે, જેના કારણે તેમનું આરોગ્ય અને ભવિષ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરશે, કે પછી આંખ આડા કાન…

Read More

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો ઉમેદવાર,કોંગ્રેસ-ભાજપના સમીકરણ બગાડશે!

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગુજરાતની આ બેઠક પર રાજકીય પક્ષો પોતાની રણનીતિ સાથે મેદાને ઉતરી રહ્યા છે. ચૂંટણીપંચે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ પેટાચૂંટણી અને 23 જૂન, 2025ના રોજ પરિણામની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી…

Read More

ચંડોળા તળાવ ડિમોલિશન કેસ: ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાંએ સરકાર પર કર્યા પ્રહાર

ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના અફસર જહાં – ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના લીગલ સેલના રાષ્ટ્રીય સચિવ અફસર જહાંના નેતૃત્વમાં એક ડેલિગેશન ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનના પીડિતોને મળવા પહોંચ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્ય સરકારની કામગીરી પર આકરી ટીકા કરી હતી.તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીની સરકાર  અસંવેદનશીલ  છે ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલના…

Read More
બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન

અમદાવાદમાં ચંડોળા બાદ બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન,450થી વધુ મકાનો તોડાયા

 બાપુનગરના અકબરનગરમાં મેગા ડિમોલિશન-અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8500 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા અને 2.50 લાખ સ્કવેર મીટરની જમીન ખાલી કરવામાં આવી હતી. હવે ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બાપુનગરના અકબરનગરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ…

Read More
મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ

ડિજિટલ યુગમાં પણ મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ અપડેટ થતી નથી! વેબસાઇટ શોભાના ગાંઠિયા સમાન

મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ  જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી…

Read More
PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

ગાંધીનગરમાં PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

PM નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગઈકાલે ત્રણ ભવ્ય રોડ શો અને બે જાહેરસભાઓ બાદ, આજે તેમના દિવસની શરૂઆત ગાંધીનગરમાં ભવ્ય રોડ શો સાથે થઈ. રાજભવનથી શરૂ થયેલો આ રોડ શો અભિલેખાગાર, સેક્ટર 17 લાઈબ્રેરી, ઘ-4, ઘ-3 અંડરપાસ થઈને મહાત્મા મંદિર ખાતે સમાપ્ત થયો. ઉષ્માભર્યું સ્વાગત અને…

Read More

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-  મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી…

Read More

વડોદરામાં PM મોદીના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારે કર્યો ફૂલોનો વરસાદ

વડોદરામાં PM મોદીના રોડ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે વડોદરામાં ભવ્ય રોડ શો સાથે પોતાની મુલાકાતની શરૂઆત કરી, જેમાં હજારો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ હતી કે ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની…

Read More
PM મોદી દાહોદ જનસભા

PM મોદીએ આંતકવાદને લઇને પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર

PM મોદી દાહોદ જનસભા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડોદરામાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર અને ભારતની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.પીએમ મોદીએ કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે કંઈ…

Read More