ગૌશાળામાં 20 ગાયના મોત

બનાસકાંઠા: વાવની ગૌશાળામાં શંકાસ્પદ હાલતમાં 20 ગાયોના મોત

ગૌશાળામાં 20 ગાયના મોત –બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના અચાનક મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતોના અનુમાન પ્રમાણે, ગાયોએ જંગલમાં એરંડા (castor seeds) ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને…

Read More

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025–  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…

Read More

ખેડબ્રહ્મા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત

Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા…

Read More

સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!

Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…

Read More
ધારી મદરેસાના મૌલવી

ધારીના મદરેસાના મૌલવીનું પાકિસ્તાની કનેક્શન? ATS કરી રહી છે પુછપરછ

 ધારી મદરેસાના મૌલવી- અમરેલીના ધારી (Dhari Madrasa) તાલુકાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસામાં રહેલા મૌલવીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકાને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત ATS અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને મૌલવીને અમદાવાદ સ્થિત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલો…

Read More
First Hajj flight

અમદાવાદથી પહેલી હજ ફ્લાઇટ રવાના: ત્રિરંગા સાથે ‘હિન્દુસ્તાન જિંદાબાદ’ના નારાઓ ગુંજ્યા

First Hajj flight– આજે શુક્રવારે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રા માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી હાજીઓની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ.આ પ્રસંગે હાજીઓએ હાથમાં ત્રિરંગો લઈ “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “લબૈક અલ્લાહુમ્મા લબૈક”ના નારા લગાવી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરી. First Hajj flight -ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે…

Read More

વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…

CMના કાર્યક્રમમાં હોબાળો –  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…

Read More
ઠાસરામાં વીજકરંટથી મોત

ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત

ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી…

Read More

અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ

અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…

Read More
ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More