યાર ગદ્દાર! મહેમદાવાદના ફારવે-ટ્રાન્સર્પોર્ટના માલિકની મિત્રોએ જ કરી હત્યા! મૃતકે હોમગાર્ડમાં અદભૂત સેવા આપી હતી!

મહેમદાવાદ: શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સલીમ રહીમુદ્દીન મલેકને મિત્રો દ્વારા  જ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વસો પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સલીમભાઇને પોતાના અતિવિશ્વાસુઓ એ જ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ…

Read More

Cryptocurrency racket ના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કરાઇ કાર્યવાહી

Cryptocurrency racket ગુજરાતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અને પોલીસે આવા ગુનાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત, સાયબર ગુનેગારો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. Cryptocurrency racket  સાયબર ક્રાઇમ પોલીસે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય…

Read More

મહેમદાવાદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ડ્રેનેજ લાઇન તોડીને PVCના ટુકડો લગાવતા હોબાળો! ડ્રેનેજ પાઇપ નાંખવાની માંગ

મહેમદાવાદ શહેરમાં ચાલી રહેલા ખોદકામના કામો વચ્ચે નગરપાલિકાની બેદરકારીએ જોવા મળી  છે. ખાસ કરીને વોર્ડ નંબર 3ના ઇકબાલ સ્ટ્રીટમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન નગરપાલિકાના કારીગરોએ પાઇપલાઇન તોડી નાંખી, જેના કારણે પાણીનું લીકેજ શરૂ થયું. આ લીકેજને રોકવા માટે કારીગરોએ ગજબનું “સંશોધન” કર્યુ, તૂટેલી સિમેન્ટની પાઇપને રિપેર કરવા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ કર્યો! આવી હાસ્યાસ્પદ અને બેજવાબદાર…

Read More

મહેમદાવાદમાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષણના ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મહેમદાવાદ સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બીજો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ રવિવાર, 17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 4 વાગ્યે પૂજ્ય રવિશંકર મહારાજ ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના 173 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું,…

Read More

Surendranagarમાં વઢવાણ-લખતર હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત

Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર…

Read More
Vadodara

Vadodara માં કોર્પોરેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર માટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન લગાવ્યા

Vadodara મહાનગર પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા નવતર પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત “ક્લોથ બેગ વેન્ડિંગ મશીન” શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખરીદી દરમિયાન થેલી ભૂલી જનારા લોકોને સરળતા રહે. મશીન આ રીતે કરશે કામ Vadodara :આ મશીનમાંથી કાપડની થેલી મેળવવા માટે માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખવાનો છે અથવા ઓનલાઈન પેમેન્ટનો…

Read More
Janmashtami

Janmashtami 5252: ગુજરાતમાં ભક્તિમય ઉલ્લાસ સાથે Janmashtami ની કરાઇ ભવ્ય ઉજવણી

 Janmashtami : ભગવાન શ્રીકૃષ્ણના 5252મા અવતરણ પર્વ ગોકુળ આઠમની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી. ગુજરાતના પ્રમુખ કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટ્યા. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું.દ્વારકા: જગતમંદિરમાં ભવ્ય…

Read More
Devayat Khavad

ગીર સોમનાથમાં Devayat Khavad આખરે પોલીસના સંકજામાં, ધ્રુવરાજસિંહ પર હુમલા કેસમાં ધરપકડ

Devayat Khavad:   ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 આરોપીઓની સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીકના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી દેવાયત ખવડની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે, જે આ ગુનામાં વપરાયેલી હોવાનું માનવામાં આવે છે….

Read More

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

મૈત્રી ફાઉન્ડેશન : આજે ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ અને નિખાર સામેત્રિયાના જન્મદિવસ નિમિત્તે  ગોમતીપુર ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ઉમેદવાર જયેશ પરમારના સહયોગ અને સામાજિક આગેવાનો પ્રકાશ (રોકી સામેત્રિયા), મિતેશ મકવાણા (કાલુ), શરીફ સંધિ, ચિરાગ પરમાર (ચિકાભાઈ), નિખાર સામેત્રિયા, દીપકકુમાર કસાલકર, ભાર્ગવ પરમાર અને અનિલ સોલંકીના સંયુક્ત…

Read More

સરખેજ જામિઆ હફસા સ્કૂલમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

જામિઆ હફસા સ્કૂલ માં 15 ઓગસ્ટ, 2025ના રોજ ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલ દ્વારા ફ્લેગ હોસ્ટિંગનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશભક્તિનો જુસ્સો અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના સ્પષ્ટપણે જોવા મળી.સરખેજ-જુહાપુરામાં…

Read More