Porbandar માં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Porbandar માં 15 ઓગસ્ટ, 2025ના રોજ રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તેમણે ‘હર ઘર તિરંગા’ અભિયાનની સાથે ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાનમાં જોડાવા માટે લોકોને અપીલ કરી, જેનાથી રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે. આ…

Read More

Gujarat ATS એ બનાવટી વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા

Gujarat ATS:  ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરીને નકલી વિઝા બનાવી લોકોને છેતરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગ યુરોપના દેશો, ખાસ કરીને લક્ઝમબર્ગના બનાવટી વિઝા બનાવી, નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલીને છેતરપિંડીનો ધંધો ચલાવતી હતી. ATSની આ કાર્યવાહીથી 43 લોકોને આ ગેંગ દ્વારા ઠગાયા હોવાનું બહાર…

Read More

મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…

Read More

ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિ: સરકારના કરોડોના ખર્ચ છતાં આદિવાસી બાળકો કુપોષિત

ગુજરાતમાં કુપોષણ:  ગુજરાત સરકાર દર વર્ષે બજેટમાં કુપોષણ નાબૂદી માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ રાજ્યમાં કુપોષણની સ્થિતિ સુધરવાને બદલે બગડી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે, જે દર્શાવે છે કે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં…

Read More

અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ…

Read More

મહુધામાં વરસાદનો કહેર વચ્ચે કાઉન્સિલર સહેજાદ મલેકની પ્રશંસનીય રાહત કામગીરી

 ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં  આજે વહેલી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. મહુધામાં 157 મિ.મી  જેટલો  વરસાદ ખાબકતા શહેરના નીચાણવાણા વિસ્તાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જેના લીઘે મુશ્કેલી…

Read More

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, સમીક્ષા બેઠક યોજી

ગુજરાતમાં ભારે વરસાદ:  હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને  સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે ચર્ચા કરી અને…

Read More

ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

અતિભારે વરસાદ:  ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ચાર હવામાન સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા…

Read More

ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને…

Read More

રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More