મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More

વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More

ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ આપેરશન હાથ ધરાયું

ગાંધીનગરના રાયસનમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. ધમકી મળ્યા બાદ ઇન્ફોસિટીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ સ્કવોડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેના કારણે નેશનલ લો યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં…

Read More

ગુજરાતના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના અંકલેશ્વર શહેરમાં રવિવારે એક ખાસ સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5,000 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમે અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીના પરિસરમાં દરોડો પાડ્યો હતો, જે દરમિયાન 518 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. બજાર કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે. નોંધનીય છે કેઅંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો…

Read More

કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને…

Read More

ગુજરાતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત! છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીના આંકડા ચોંકાવનારા

  દીકરીઓ કેટલી સુરક્ષિત ગુજરાત અને દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી હતી. પરંતુ, હાલ રાજ્યમાં દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાન બની રહી છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!

જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની…

Read More

ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!

ડ્રગ્સ ની હેરાફેરી કરનારાઓ, વેચનારાઓ અને વપરાશકારો પર વધુ કડક કાર્યવાહી કરવા માટે, ગુજરાત સરકાર એક નવો કાયદો લાવવાની વિચારણા કરી રહી છે જેમાં અપવાદરૂપ કેસોમાં ફાંસીની સજા સહિત લાંબી અને આકરી સજાનો સમાવેશ થશે. વર્તમાન કાયદા હેઠળ મહત્તમ જેલની સજા પાંચ વર્ષ સુધીની છે. તે ડ્રગ સંબંધિત ગુનાઓ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે…

Read More

સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ સર્વધર્મ  સમાન વિચારધારાથી સમાજમાં સેવાકિય કાર્ય કરે છે, જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્ર્સ્ટ દ્વારા સરખેજના ગાંધી હોલમાં રવિવારે  6-10-2024ના રોજ  બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવ કોમી એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સર્વધર્મ સમૂહલગ્નમાં 51 હિંદુ-મુસ્લિમ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જે પૈકી 2 હિંદુ અને 49 મુસ્લિમ નવયુગલોએ…

Read More