ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરી- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો, દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો. ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું, હુમલાના થોડા દિવસો પછી, સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી….

Read More
All Party Meeting after Operation Sindoor

એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’

ભારતે ગઈકાલે મોડી રાત્રે આતંકવાદ સામેની લડાઈનું રણશિંગું વગાડ્યું છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદ પર મોટો હુમલો કરવામાં આવ્યો. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More

ભારતના મોકડ્રિલના નિર્ણયના લીધે પાકિસ્તાનમાં સન્નાટો,ડરનો માહોલ

ભારત-પાકિસ્તાન તણાવ 2025-   ૭ મે ૨૦૨૫… એ તારીખ થોડા કલાકો પછી આવશે, જ્યારે દેશમાં યુદ્ધના સાયરન વાગવાનું શરૂ થશે. સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે એક મોકડ્રીલ યોજાશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તાલીમ આપવામાં આવશે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ભારતમાં સંભળાતા આ સાયરનનો અવાજ આખા પાકિસ્તાનમાં અનુભવાવા લાગ્યો છે. ભારતમાં વાગતા…

Read More

કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર

 Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…

Read More

WARની તારીખ ફાઇનલ? ભારત-પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા છે સંકેત!

INDIA-PAKISTAN WAR – પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતનું લોહી ઉકળી રહ્યું છે. તે પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યો છે. સિંધુ જળ સંધિ મુલતવી રાખવામાં આવી છે. રાજદ્વારી સંબંધો કાપી નાખવામાં આવ્યા છે. વ્યવસાય અને ટપાલ સેવાઓ બંધ કરવામાં આવી છે. જોકે, આ બધી એક્શન ટ્રેલરના રૂપમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર હજુ…

Read More
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ

રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…

Read More
હિમાંશી નરવાલ ટ્રોલ

પહેલગામમાં માર્યા ગયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીને લોકો કરી રહ્યા છે ટ્રોલ

લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલ ટ્રોલ – ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. ખરેખર, હિમાંશીએ દેશવાસીઓને મુસ્લિમો અને કાશ્મીરીઓ પ્રત્યે નફરત ન ફેલાવવાની અપીલ કરી હતી, ત્યારબાદ કેટલાક લોકોએ તેની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો…

Read More