અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર પહોંચ્યું!

 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ – યુએસ એરફોર્સનું વધુ એક એરક્રાફ્ટ RCH869 ભારત પહોંચી ગયું છે. પ્લેન અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહીના ભાગરૂપે આવા ભારતીયોની આ ત્રીજી બેચ છે જેને દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ બેચમાં, સૂત્રોએ…

Read More

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ, મહાકુંભમાં જવા માટે ભીડ ઉમટી

નવી દિલ્હી રેલવે સ્ટેશન  – મહાકુંભમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 13-14 પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભીડ અને ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. જોકે, દિલ્હી પોલીસની રેલવે યુનિટે નાસભાગની વાતને નકારી કાઢી છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓનું કહેવું છે કે સ્ટેશન પર નાસભાગ…

Read More

MPના સિંગરૌલીમાં માર્ગ અકસ્માત બાદ ભારે બબાલ,ટોળાએ અનેક વાહનોને ચાંપી આગ

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં, શુક્રવારે રાત્રે કોલસાથી ભરેલા વાહનની ટક્કરથી બાઇક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.  રોષે ભરાયેલા ટોળાએ 7 બસો અને 4 અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. મૃતકોની ઓળખ રામલાલુ યાદવ અને રામસાગર પ્રજાપતિ તરીકે થઈ છે. આ ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની અમીલિયા ખીણમાં બની હતી. બંને મૃતકો સ્થાનિક રહેવાસી હતા….

Read More

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાયા, ભૂપેશ બઘેલને પણ મળી મોટી જવાબદારી

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર – ચૂંટણીમાં સતત નિરાશાજનક પરિણામો મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે તેના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ અને રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવ્યા છે. ભૂપેશ બઘેલને પંજાબ અને સૈયદ નાસિર હુસૈનને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મહાસચિવ બનાવવામાં આવ્યા…

Read More

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભમાં જઇ શકે છે પવિત્ર સ્નાન કરવા!

રાહુલ અને પ્રિયંકા ગાંધી મહાકુંભ — લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી પવિત્ર સ્નાન માટે મહાકુંભમાં જઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે યુપી કોંગ્રેસને આ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ મહાકુંભમાં ક્યારે જશે તે અંગે નિર્ણય લેશે. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે…

Read More

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને PM મોદીએ આપ્યું મોટું નિવેદન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે માનવ તસ્કરીની ઇકોસિસ્ટમને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો ભારતીય નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેમને પરત લેવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇકોસિસ્ટમને ખતમ કરવામાં ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું…

Read More

એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત! સ્ટારલિંકને ભારતમાં મળશે એન્ટ્રી

બિઝનેસમેન અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળવા માટે મસ્ક તેના આખા પરિવાર સાથે આવ્યા હતા. બેઠકમાં બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વાતચીતમાં ભારતમાં સ્ટારલિંક બિઝનેસ શરૂ કરવા પર પણ ચર્ચા થઈ હતી. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે…

Read More

મણિપુરના કેમ્પ પર CRPF જવાનનું ફાયરિંગ, 3ના મોત, 8 ઘાયલ

CRPF જવાનનું ફાયરિંગ –   મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પોતાને ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં 3 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર 120મી બટાલિયનનો સાર્જન્ટ હતો. CRPF જવાનનું…

Read More
દલાઈ લામાને મળી Z સુરક્ષા

દલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ખતરાની માહિતી મળ્યા બાદ સરકારનો મોટો નિર્ણય

દલાઈ લામાને મળી Z સુરક્ષા – ગુપ્તચર એજન્સીઓની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોને તૈનાત કરવામાં આવશે. લગભગ 30 કમાન્ડોની એક ટીમ હશે, જે અલગ-અલગ શિફ્ટમાં તેમની સુરક્ષા માટે તૈનાત રહેશે. દલાઈ લામાને મળી Z સુરક્ષા – સૂત્રોનું…

Read More
રાષ્ટ્રપતિ શાસન

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ આપ્યું હતું રાજીનામું

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના લગભગ બે વર્ષ બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ મામલાની સાથે અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા બાદ એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ…

Read More