ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More

ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળાની ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધી 10 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મેરઠ માં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને 10 લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. 300 ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ થાંભલો હતો અને તે થાંભલો પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી…

Read More

કાશ્મીર ચૂંટણી માટે ભાજપે બનાવી રણનીતિ, ટીકા લાલ ટપલુ યોજના અમલી બનાવીને કાશ્મીર પંડિતોને ઘરવાપસી કરાવશે!

ટીકા લાલ ટપલુ   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા પહેલા કાશ્મીરી પંડિત ટીકા લાલ ટપલુને યાદ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મેગા રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “કાશ્મીરી પંડિતોને તેમના અધિકારો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ટીકા લાલ ટપલુના સન્માનમાં એક યોજના શરૂ…

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ શનિવારે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ…

Read More
TIME

અદાણી ગ્રુપને મોટી સફળતા, TIMEની યાદીમાં શ્રેષ્ઠ કંપનીઓમાં 8 નામ

TIME:  વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ ભારતના સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વ્યવસાયને ‘વર્લ્ડ બેસ્ટ’ તરીકે પ્રમાણિત કર્યું છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 8 કંપનીઓને ટાઈમ મેગેઝીનની ‘વર્લ્ડની બેસ્ટ કંપનીઝ-2024 લિસ્ટ’માં સ્થાન મળ્યું છે.ગ્લોબલ ઈન્ડસ્ટ્રી રેન્કિંગ પોર્ટલ સ્ટેટિસ્ટા અને TIME મેગેઝીનની આ યાદીમાં સામેલ કંપનીઓને 3 મુખ્ય માપદંડો પર વજન આપવામાં આવ્યું હતું. આ ત્રણ પરિમાણોને…

Read More
SN બેનર્જી રોડ

કોલકાતામાં SN બેનર્જી રોડ પર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ,વિસ્તારમાં એલર્ટ

કોલકાતાના SN બેનર્જી રોડ પર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને SN બેનર્જી રોડ  પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક…

Read More
જવાન શહીદ

કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 જવાનો શહીદ,બે આતંકવાદીઓ પણ ઠાર

 જવાન શહીદ:   જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એક સૂચનાના આધારે, સુરક્ષા દળોએ છત્રુ વિસ્તારના નૈદગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કર્યું હતું, જે…

Read More