મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સમારોહનું કરાયું આયોજન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે .મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજઆઠ જિલ્લા (અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, ખેડા, દાહોદ) અને વડોદરા શહેરના ધોરણ 10, ધોરણ 12 તથા ગ્રેજ્યુએશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર…

Read More

એર ઇન્ડિયા ક્રેશ અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ પાઇલટ્સે વિદેશી મીડિયાને મોકલી નોટિસ

એર ઇન્ડિયા ક્રેશ : ભારતીય પાઇલટ્સના સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની નોટિસ મોકલીને હોબાળો મચાવ્યો છે. FIP કહે છે કે આ વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના અકસ્માત અંગે પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર પ્રકાશિત કર્યા હતા. પાઇલટ્સે આ અહેવાલોને તાત્કાલિક પાછા ખેંચવા અને માફી…

Read More

ઓડિશામાં 15 વર્ષીય સગીરા પર પેટ્રોલ છાંટી સળગાવાઇ,AIIMSમાં દાખલ કરવામાં આવી

Minor girl was doused with petrol and set on fire:  ઓડિશમાંથી (Odisha) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઓડિશાના પુરી જિલ્લાના ગામમાં 15 વર્ષની સગીરાને કેટલાક બદમાશોએ પેટ્રોલ નાંખીને સળગાવતા (Minor girl was doused with petrol and set on fire) ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા તેના મિત્રના…

Read More

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

નક્સલીઓ ઠાર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, રાજ્યના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, આ અંગે પોલીસના  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝમાડ વિસ્તારના જંગલમાં બપોરે નક્સલવાદીઓનો સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી જેમાં 6 નકસલવાદીઓ ઠાર મરાયા હતા. નક્સલીઓ…

Read More

પશુપાલકોની આખરે જીત,સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો

સાબર ડેરી માં દૂધના ભાવને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આખરે પશુપાલકોની જીત થઇ થે, અને સાબર ડેરીના વહીવટી તંત્રએ ભાવ ફેરકરવાની મોટી જાહેરાત કરી છે.સાબર ડેરીએ નિયામક મંડળની બેઠકમાં નિર્ણય લઈ, વાર્ષિક ભાવફેર તરીકે પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. સાબર ડેરી અગાઉ પશુપાલકોને ₹960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

તબલીગી જમાતના 70 લોકોને રાહત, હાઈકોર્ટે કોવિડ દરમિયાનના 16 કેસ રદ કર્યા

તબલીગી જમાત: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે માર્ચ 2020 માં કોવિડ-19 રોગચાળા દરમિયાન તબલીગી જમાતસાથે સંકળાયેલા 70 ભારતીય નાગરિકો સામે નોંધાયેલા 16 કેસોને ફગાવી દીધા. આ લોકો સામે ત્યાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને ગુપ્ત રીતે હોસ્ટ કરવા બદલ આ કેસ નોંધાયા હતા. આ કેસમાં ચુકાદો આપતાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું, ‘બધી ચાર્જશીટ રદ કરવામાં આવે…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

કાનની અંદર ગંદકી ફસાઇ ગઇ છે? આ તેલના બે ટીપાં નાંખો,સવાર સુધી ગંકરી આવી જશે બહાર

Ear Wax: ઘણીવાર આપણે કાન સાફ કરવા માટે કોટન ઇયર બડ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ પદ્ધતિ તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે? ઇયરબડમાંથી બહાર આવવાને બદલે, ગંદકી અંદર વધુ ઊંડે જાય છે, જેના કારણે કાનમાં ખંજવાળ, બળતરા, સોજો અને સાંભળવાની સમસ્યાઓ થઈ શકે છે. આ બાબતે ખાનગી ચેનલ સાથેની…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ 2024: દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ…

Read More