ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ,55 લોકોના મોત,જુઓ વીડિયો

ઇરાકના શોપિંગ મોલમાં આગ:  ઇરાકના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગએ બધાને હચમચાવી દીધા. આ દુ:ખદ અકસ્માતમાં લગભગ 55 લોકોએ જીવ ગુમાવ્યા, જેઓ મોલના રેસ્ટોરન્ટમાં ખરીદી કરી રહ્યા હતા અથવા જમતા હતા. આ અકસ્માતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચ માળની ઇમારત…

Read More

ગુજરાતના સાંસદોના MPLAD ફંડનો માત્ર 4.2 ટકાનો જ ઉપયોગ

 MPLAD:  ગુજરાતમાં ભાજપનું દાયકાઓથી શાસન છે, અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. રાજ્યના લોકોએ 26માંથી 25 સાંસદોને ભારે બહુમતીથી દિલ્હી મોકલ્યા, પરંતુ આ સાંસદોના MPLAD(મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ ચોંકાવનારું છે. 26 સાંસદોને મળેલા 254 કરોડ રૂપિયામાંથી માત્ર 10 કરોડ (4.2%)નો જ ઉપયોગ થયો છે, જ્યારે 95.8% ફંડ અણવપરાયેલું રહ્યું…

Read More

મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

મોદી કેબિનેટ:  ગુરુવારે મોદી કેબિનેટે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયો દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More

આણંદના ગુલમર્ગ પાર્ક સોસાયટીમાં ગટરલાઇન ચોકઅપની સમસ્યા,કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ

આણંદ શહેરના ગુલમર્ગ પાર્ક વિસ્તારમાં ગટરલાઇનની વારંવાર ચોકઅપ થવાની સમસ્યાએ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા છે. આ સમસ્યાને કારણે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં ગટર ચોકઅપ થવાને લીધે પાણી બેક મારે છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે. આ દુર્ગંધ અને અનિયમિત ગટર વ્યવસ્થા રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી કરે…

Read More

નર્સ નિમિષાની ફાંસી મામલે યમનના પરિવારે શું માંગ કરી?

કેરળની રહેવાસી નિમિષા પ્રિયા ના મૃત્યુદંડ પર હાલ પૂરતો રોક લાગતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જે વ્યક્તિની હત્યા બદલ પ્રિયાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેનો પરિવાર આ મામલે કડક વલણ અપનાવે છે. નોંધનીય છે કે કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નિમિષા પ્રિયાને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2017 માં…

Read More

ગોપાલ ઇટાલીયાએ વિસાવદરથી જીત બાદ ધારાસભ્ય પદના શપથ લીધા

 ગોપાલ ઇટાલીયા શપથ: ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન AAPના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.  ગોપાલ ઇટાલીયા શપથ: ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય…

Read More

શ્રાવણ માસ માટે અમદાવાદમાં AMTSની ધાર્મિક બસ યાત્રા યોજના,આ મંદિરોના કરી શકશો દર્શન

ધાર્મિક બસ યાત્રા યોજના:  દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે….

Read More

કેરળના મુફ્તીએ યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી!

 નિમિષા પ્રિયાની ફાંસી રોકાવી:  યમનમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને મોટી રાહત મળી જ્યારે ત્યાંની સરકારે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત સરકારના સતત પ્રયાસોને કારણે નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે. જોકે, હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે….

Read More

થાઈ વાનગી પાઈનેપલ ફ્રાઈડ રાઇસ ઘરે આ રેસિપીથી બનાવો

પાઈનેપલ ફ્રાઈડ રાઇસ: જો તમે તમારા ભોજનમાં કંઈક અલગ અને સ્વાદિષ્ટ અજમાવવા માંગતા હો, તો ‘પાઈનેપલ ફ્રાઈડ રાઇસ’ એક ઉત્તમ વિકલ્પ છે. આ વાનગી થાઈ રસોડાની ભેટ છે, જેમાં પાઈનેપલનો ખાટો અને મીઠો સ્વાદ, શાકભાજીનો કરકરો પોત અને ભાતનો સ્વાદ એકસાથે મળીને એક અદ્ભુત અનુભવ આપે છે. તેને ખાસ કરીને પાર્ટી કે ડિનર માટે પીરસી…

Read More