War in Afghanistan-Pakistan

અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ! તાલિબાન સેનાએ PAK એરસ્ટ્રાઈકનો જવાબ આપ્યો, 19 સૈનિકના મોત

War in Afghanistan-Pakistan – અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. અહીં સરહદ પર તાલિબાન આર્મી અને પાકિસ્તાની સેના આમને-સામને છે. તાલિબાનની જવાબી કાર્યવાહીમાં 19 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ત્રણ નાગરિકો પણ માર્યા ગયા છે. અફઘાન મીડિયાએ શનિવારે આ માહિતી આપી હતી. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા અફઘાનિસ્તાનના પૂર્વ ખોસ્ત અને પક્તિયા પ્રાંતમાં…

Read More
ધામતવણ

અમદાવાદના ધામતવણમાં નિ:શુલ્ક રોજગારલક્ષી કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો, નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના સહયોગથી

ધામતવણ – ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત…

Read More
Fake currency note

Fake currency note : અમદાવાદની બેંકોમાં ‘ચિલ્ડ્રન બેંક’ની નકલી નોટો પહોંચી,જાણો

Fake currency note : અમદાવાદની રિઝર્વ બેંક અને વિવિધ શાખાઓમાં 1697 બોગસ ચલણી નોટ મળી આવી છે, જે કુલ 4.98 લાખના મૂલ્યની છે. ચિંતાજનક વાત એ છે કે 20, 50, 100 અને 200 જેવા નાના દરની નોટો ઉપરાંત ચિલ્ડ્રન બેંકની નોટ પણ બેંક સુધી પહોંચી ગઈ છે. આ મામલે અમદાવાદ એસઓજીએ તપાસ શરૂ કરી છે….

Read More

પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું હતું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો દેશ માટે વિનાશક હશે!

Manmohan Singh statement-   ભારતના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગઈ કાલે 92 વર્ષની વયે અવસાન થયું. ગુરુવારે સાંજે તબિયત બગડતાં મનમોહન સિંહને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનમોહન સિંહનું અવસાન સમગ્ર દેશ માટે એક મોટી ખોટ હતી, અને આ પ્રસંગે ઘણા રાજકીય નેતાઓ અને સમર્થકો…

Read More
Job opportunity in Vadodara Municipal Corporation

વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 8 પાસ માટે નોકરીની સુવર્ણ તક,આજે જ કરો અરજી

Job opportunity in Vadodara Municipal Corporation –  વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધી વિવિધ પદો માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પદોની વિગતો: Job opportunity…

Read More

પૂર્વ PM મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય

Manmohan Singh  – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા…

Read More
Earthquake In J&K

Earthquake In J&K: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ધરતી ધ્રૂજી, 4.0 તીવ્રતાનો ભૂકંપ

Earthquake In J&K -તાજેતરના સમયમાં ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ વધી છે. જેના કારણે અવારનવાર લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. શુક્રવારે ફરી એકવાર ભારતના એક રાજ્યમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ઉઠી હતી. હકીકતમાં શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાલો જાણીએ કે આ ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર…

Read More
Carrot peeling method

Carrot peeling method : હવે તમારે હલવો બનાવવા માટે ગાજરને છીણવાની મહેનત નહીં કરવી પડે, અપનાવો આ સરળ રીત

Carrot peeling method : શિયાળામાં ઘણા લોકો ગાજરનો હલવો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. શું તમે પણ ગાજરનો હલવો ખાવાનું પસંદ કરો છો પણ ગાજરને છીણીને ખાવામાં તકલીફ પડે છે? ગાજરને છીણવાની પ્રક્રિયામાં, તમારે માત્ર સખત મહેનત કરવાની જરૂર નથી પરંતુ તમારો ઘણો સમય પણ વેડફાય છે. આજે અમે તમને ગાજરનો હલવો બનાવવાની એક એવી…

Read More
Jogging Benefits

Jogging Benefits: દરરોજ ફક્ત 30 મિનિટ જોગિંગ માટે સમય કાઢો, થશે આટલા ફાયદા

Jogging Benefits: સ્વસ્થ રહેવા માટે, સવારે ઘણા પ્રકારની કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે, આમાં જોગિંગનો પણ સમાવેશ થાય છે. આ એક એવી કસરત છે જેમાં ધીમી ગતિએ દોડવું પડે છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર પ્રવૃત્તિ તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. ચાલો જાણીએ કે ઉંઘમાંથી જાગ્યા પછી દરરોજ અડધો કલાક જોગિંગ કેમ કરવું જોઈએ. 30 મિનિટ જોગિંગ…

Read More
PM Kusum Solar Subsidy Yojana 2024

PM Kusum Solar Subsidy Yojana 2024: ખેડૂતોને પંપ સ્થાપિત કરવા માટે 90% સુધીની સબસિડી મળશે, અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ

PM Kusum Solar Subsidy Yojana 2024 : PM કુસુમ સોલર સબસિડી યોજના એ ખેડૂતો માટે સિંચાઈ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરોમાં 90% સરકારની સબસિડી સાથે સોલર પંપ સ્થાપિત કરી શકે છે. ખેડૂતને ફક્ત 10% ખર્ચ ઉઠાવવાનો રહેશે. આ સોલર પંપ 2…

Read More