Salman Khan

Salman Khan: 59નો થયો સલમાન, 14 વર્ષમાં બોલિવુડને કમાઇને આપ્યા 59920200000 રૂપિયા, બનાવ્યો આ મહારેકોર્ડ…

Salman Khan: સલમાન ખાન 59 વર્ષનો થઈ ગયો છે. 27 ડિસેમ્બર 1965ના રોજ ઈન્દોરમાં જન્મેલા આ સુપરસ્ટારે 1988માં ‘બીવી હો તો ઐસી’થી ડેબ્યૂ કર્યું હતું. 36 વર્ષમાં તેણે 100 થી વધુ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ કરી છે. પરંતુ છેલ્લા 14 વર્ષમાં તેણે જે પરાક્રમ કર્યું છે તે ઈતિહાસથી ઓછું નથી. બોલિવૂડનો ‘સુલતાન’, ફેન્સનો ‘ભાઈજાન’ અને બોક્સ…

Read More
BZ scam Bhupendra Jhala Arrested

BZ scam Bhupendra Jhala Arrested: કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ

BZ scam Bhupendra Jhala Arrested: BZ પોંઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઇમે મહેસાણા જિલ્લામાંથી ઝડપી લીધો છે. ભૂપેન્દ્ર ઝાલા પર લોકોના રોકાણના પૈસા દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ છે. આ ધરપકડથી કૌભાંડમાં એક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે અને ભોગ બનેલા લોકોને ન્યાયની આશા ફરીથી જગાવી છે. ભૂપેન્દ્ર ઝાલા…

Read More
bus accident in punjab

પંજાબમાં બસ ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત,અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

bus accident in punjab -પંજાબના ભટિંડામાં શુક્રવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં ભટિંડા તલવંડી સાબો રોડ પર એક સ્પીડિંગ બસ ખાઇમાં પડી ગઈ, જેના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માત જીવન સિંહ વાલા ગામ પાસે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર,…

Read More

કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More
Mahakumbh 2025

Mahakumbh 2025: નાગા સન્યાસી કેવી રીતે બને છે? જાણો જન્મથી મૃત્યુ સુધીની તેમની કઠિન તપસ્યા

Mahakumbh 2025: દરેક વ્યક્તિ નાગા સાધુઓની રહસ્યમય દુનિયા વિશે જાણવા માંગે છે. મોટેભાગે આ લોકો સમાજથી દૂર રહે છે, પરંતુ કુંભ દરમિયાન, તમે પવિત્ર નદીઓના કિનારે મોટી સંખ્યામાં નાગા સાધુઓ જોઈ શકો છો. નાગા શબ્દ સંસ્કૃત શબ્દ ‘નાગ’ પરથી આવ્યો છે, જેનો અર્થ પર્વત થાય છે. નાગા સાધુઓ પહાડો પર રહીને કઠોર તપસ્યા કરે છે,…

Read More
Terrorist Abdul Rehman Makki killed

મુંબઈ હુમલાનો આરોપી અને કુખ્યાત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

Terrorist Abdul Rehman Makki killed – મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મક્કીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના…

Read More
Dr. Manmohan Singh's choice

ડૉ.મનમોહનસિંહને ખાવામાં આ વાનગી પસંદ હતી અને આ કવિ ખુબ ગમતા,જાણો તેમની પસંદ શું હતી

Dr. Manmohan Singh’s choice – 3 વર્ષ સુધી રાજકીય જીવનમાં રહેલા મનમોહન સિંહને દિલ્હીના બંગાળી માર્કેટની ચાટ ખૂબ જ પસંદ હતી. તે દર બે મહિને પરિવાર સાથે ત્યાં જમવા જતો હતો. ઓછું બોલતા સિંહને ઓછું ખાવાનું પસંદ હતું. સિંહને બે દાયકા સુધી નજીકથી જોનારા તેમના મીડિયા સલાહકાર સંજય બારુના જણાવ્યા અનુસાર, તેઓ લંચમાં માત્ર બે…

Read More
National mourning

ભારતમાં PMના નિધન પર કેટલા દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવે છે,જાણો તેના વિશેની માહિતી

National mourning-  ભારતમાં સામાન્ય રીતે ભૂતપૂર્વ વડા પ્રધાનના મૃત્યુ પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર રહે છે. કોઈ સરકારી કાર્યો કે ઉત્સવોનું આયોજન કરવામાં આવતું નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સરકારે રાત્રે સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. જો કે, શોકના…

Read More
Dr. Manmohan Singh's birthplace is Pakistan

ડૉ.મનમોહન સિંહના જન્મસ્થાન પાકિસ્તાનમાં આજેપણ તેમના નામની સ્કૂલ ચાલે છે!

Dr. Manmohan Singh’s birthplace is Pakistan –  દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત બગડ્યા પછી, તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસ…

Read More
Dr Manmohan Singh Passes Away

Dr Manmohan Singh Passes Away: રિઝર્વ બેંકના ગવર્નરથી દેશના નાણામંત્રી સુધી: 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનારા પૂર્વ પીએમ મનમોહન સિંહની પ્રેરણાદાયી કહાની

Dr Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત લથડતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 92 વર્ષના હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પાકિસ્તાન (અવિભાજિત ભારત)ના પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહે 2004-2014 વચ્ચે ભારતના 13મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. આ પહેલા…

Read More