FIR registered against Rahul Gandhi

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધી FIR, જાણો કઈ કલમો લગાવવામાં આવી

  FIR registered against Rahul Gandhi – લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ગુરુવારે સંસદ સંકુલમાં સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ…

Read More
PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana : સરકાર યુવાનોને આપશે 15 હજાર રુપિયા,જાણો તમામ માહિતી

PM Vishwakarma Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમના 73માં જન્મદિવસના અવસર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી . આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા રોજગાર સંબંધિત વર્કશોપમાં તાલીમ મેળવવા માંગે છે. PM Vishwakarma…

Read More
Christmas 2024 Ragi Almond Cake

Christmas 2024 : ક્રિસમસ પર ઓવન વિના બનાવો રાગી બદામ કેક, રેસીપી જાણો

Christmas 2024 Ragi Almond Cake-  જો તમે પણ આ વખતે ક્રિસમસની ઉજવણીમાં કેક બનાવવા માંગતા હોવ તો અહીં સરળ ઓવન વગર કેક ઘરે બનાવી શકો છો, જે ખુબજ ઝલ્દી બની જશે અને નાની થી લઈને મોટા બધાની પ્રિય બની જશે, જાણો Christmas 2024 Ragi Almond Cake-    ક્રિસમસ (Christmas 2024)તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવામાં…

Read More

Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી,સલમાન ખાનનો પણ છે કેમિયા રોલ!

Baby john ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં…

Read More
Pushing incident in Parliament

સંસદમાં ધક્કામુક્કી કાંડમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને, FIR નોંધાવવા પહોંચ્યા પોલીસ સ્ટેશન!

Pushing incident in Parliament – સંસદ સંકુલમાં ધક્કામુક્કી અને ધક્કા ખાવાની ઘટનાઓ વધી રહી છે. હવે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ભાજપના 3 સાંસદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી ફરિયાદ અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મહિલા સાંસદો પણ…

Read More
જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં  એડમિશન ઓપન થઇ ગયા છે, જામીઆ હફસા સ્કૂલમાં દિની તાલીમ સાથે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાની શિક્ષણ પ્રણાલી સૌથી ઉચ્ચકક્ષાની છે.વિધાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપીને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે .વિધાર્થીના અભ્યાસ સંદર્ભે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે કે દર અઠવાઠિએ ઓરલ…

Read More
Ashwin retired after being insulted

અશ્વિનના પિતાએ કર્યો દાવો, અશ્વિનનું અપમાન થતા અચાનક લીધી નિવૃતિ

  Ashwin retired after being insulted – આર અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેની અચાનક નિવૃત્તિ પછી, અશ્વિને શ્રેણીની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેમ છોડી દીધું તે અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિનના પિતા રવિચંદ્રને દાવો કર્યો છે કે…

Read More
Virat Kohli will settle in London

વિરાટ કોહલી ટૂંક સમયમાં ભારત છોડી લંડનમાં સ્થાયી થશે! કોચે કર્યો દાવો

Virat Kohli will settle in London –  અત્યાર સુધી વિરાટ કોહલી દરેક મોટી ટૂર્નામેન્ટ અને સિરીઝ બાદ લંડનમાં સમય પસાર કરવા જતો હતો. પરંતુ, હવે તે તેના પરિવાર સાથે ભારત છોડીને ત્યાં સ્થાયી થશે. આ બહુ જલ્દી થવાનું છે, જેના વિશે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પુષ્ટિ આપી છે. હાલમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર…

Read More
BJP MP suffers serious head injury

સંસદની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદના માથામાં ગંભીર ઇજા, રાહુલ ગાંધીએ માર્યો ધક્કો!

BJP MP suffers serious head injury –  સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી. BJP MP suffers…

Read More
ગેટવે ઓફ ઈન્ડિયા

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા  થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…

Read More