Asaram gets bail

બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને જામીન મળ્યા

Asaram gets bail-   બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે. કોર્ટે તબીબી…

Read More
Earthquake in Tibet

તિબેટમાં તબાહી, ભૂકંપના આંચકા ફરી અનુભવાયા, 95 લોકોના મોત, 63 ગંભીર ઇજાગ્રસ્ત

Earthquake in Tibet – તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. આ પહેલા મંગળવારે ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝ શહેરમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા હતા અને 62 અન્ય ઘાયલ થયા હતા. પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે…

Read More

એર ઈન્ડિયાના વિમાનનું એન્જિન હવામાં થઇ ગયું બંધ, જાણો પછી શું થયું…

Air India plane engine stopped – ભારતમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આનું નવીનતમ ઉદાહરણ કર્ણાટકની રાજધાની બેંગલુરુથી સામે આવ્યું છે, જ્યાં એર ઈન્ડિયાના એક વિમાને રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાના વિમાનનું…

Read More
Deepika Padukone

Deepika Padukone : બોક્સ ઓફિસ પર 10,000 કરોડની કમાણી કરનાર ભારતીય અભિનેત્રી

Deepika Padukone : બોલિવૂડમાં તે એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે કમાણીના મામલામાં મોટા દિગ્ગજોને પણ માત આપી છે. સલમાન, આમિર અને શાહરૂખ ખાન પણ તેનાથી ઘણા પાછળ છે. ચાલો તમને બોક્સ ઓફિસ ક્વીનનો પરિચય કરાવીએ. ભારતની સૌથી મોંઘી અભિનેત્રી, બોક્સ ઓફિસ પર કોઈ ટક્કર નથી આપી શકતુ સિનેમામાં સફળતા માત્ર બોક્સ ઓફિસના આંકડાઓથી માપવામાં આવે…

Read More

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં 80 એકરમાં રામાયણ પાર્ક બનશે, ભગવાન રામની બનશે 151 ફૂટ ઊંચી પ્રતિમા

Chitrakoot Ramayan Park – રામજન્મભૂમિ અયોધ્યા બાદ હવે ચિત્રકૂટના કાયાકલ્પની તૈયારીઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશ સરકાર અહીં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. 750 કરોડના ખર્ચે તૈયાર થનારા રામાયણ પાર્કની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 80 એકરમાં પ્રસ્તાવિત આ પાર્ક ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપશે. ભગવાન શ્રી રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા Chitrakoot…

Read More
E Shram Yojana

E Shram Yojana : ઈ-શ્રમ યોજના ખૂબ જ ઉપયોગી છે, જાણો તેના શું ફાયદા છે અને તમે કેવી રીતે અરજી કરી શકો છો

E Shram Yojana : કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 18 થી 59 વર્ષની વયના કામદારો આ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. ઈ-શ્રમ કાર્ડથી તેમને 2 લાખ રૂપિયાના આકસ્મિક વીમા કવચ સહિત અનેક લાભો મળશે. જેમાં પ્રથમ વર્ષનું પ્રીમિયમ સરકાર દ્વારા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ…

Read More
HMPV virus

HMPV virus : શું છે આ ખતરનાક બીમારી અને કેવી રીતે કરી શકાય સાવચેતી? જાણો સંપૂર્ણ માહિતી

HMPV virus : કોરોના, એ વાયરસ જેના ઘાતક હુમલાથી દુનિયા હજુ પણ બહાર નથી નીકળ્યું. કોવિડ-19 દ્વારા વૈશ્વિક સ્તરે પરેશાનીઓ સર્જી રહી છે, ત્યારે હવે એક નવો ચીની વાયરસ ખતરાના સિગ્નલ આપે છે. રાજ્યમાં એ નવી ચીની વાયરસની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય મંત્રાલય ચિંતિત બની ગયું છે. આ વાયરસ શું છે અને…

Read More

યુરોપમાં સૌથી વધુ આ નોકરીઓની ડિમાન્ડ, જુઓ યાદી

Job demand in Europe – શું તમે યુરોપમાં નોકરી મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા છે, તો તમારે તે નોકરીઓ વિશે જાણવું જ જોઈએ જેની હાલમાં યુરોપમાં સૌથી વધુ માંગ છે. જોબ્સના ડેટા દ્વારા, યુરોસ્ટેટે એવી નોકરીઓ વિશે જણાવ્યું છે કે જેના માટે કામદારોની સૌથી વધુ માંગ છે. જો તમે પણ આમાંથી કોઈપણ ક્ષેત્રમાં…

Read More
Justin Trudeau Resigns

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું

Justin Trudeau Resigns –  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ…

Read More
Pradosha Vrat Katha

Pradosha Vrat Katha: દરેક મનોકામના પૂર્ણ થશે, શનિ પ્રદોષ વ્રત કથા વાંચવાના છે અનેક ફાયદા

Pradosha Vrat Katha: સનાતન ધર્મમાં શનિ પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. કારણ કે તે શનિવારે આવે છે, તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ વખતે શનિ પ્રદોષ વ્રત 11 જાન્યુઆરી 2025ના રોજ પડી રહ્યું છે. શનિ પ્રદોષ વ્રતની અસરથી લગ્નજીવનમાં સૌભાગ્ય અને સુખ,…

Read More