ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપ પર CIDની રેડ,3 વર્ષમાં પૈસા ડબલ કરીને 6 હજાર કરોડ ઉઘરાવ્યા!

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આકર્ષક વ્યાજ પર રોકાણ કરવાની લાલચ આપી રોકાણકારોને લૂંટતી વિવિધ ખાનગી ફાઈનાન્સિયલ ઓફિસો પર મંગળવારે CID ક્રાઈમની ટીમે એક સાથે દરોડા પાડયા. આ દરોડા થી બીઝેડ (BZ) ફાઈનાન્સિયલ સર્વિસના કૌભાંડનો પરદો ઉઠ્યો છે,.BZ ફાઈનાન્સિયલ સર્વિસના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોની ચેઈન દ્વારા રોકાણકારોને 3 વર્ષમાં ફિક્સ ડિપોઝિટ (FD) ડબલ કરી આપવાનો…

Read More

પેન્શનધારકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળી શકશે હયાતીનું પ્રમાણપત્ર,જાણો

ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે એક શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે પેન્શનધારકો ઘરે બેઠા જ આપમેળે હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે, અને આ માટે તેમને ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગોમાં જવાની જરૂર નહીં પડે.આ હયાતીનું  પ્રમાણપત્ર પ્રાપ્તિ માટે પેન્શનધારકો હવે તેમના નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ…

Read More

ગુજરાત સરકારની આ યોજનાઓ ભણવામાં કરશે મદદ, વિધાર્થીઓને મળશે ફી સહાય,જાણો

  ગુજરાત સરકારની આ યોજનાઓ જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈને ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર “શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત”ના નિર્માણ માટે વિવિધ શક્તિશાળી યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહી છે. ચાલો, જાણીએ કઈ એવી યોજનાઓ છે, જે માતા-પિતાને…

Read More
ધાર્મિક સ્થળોની સુરક્ષા

ધાર્મિક સ્થળોની સુરક્ષાની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે આ તારીખે સુનાવણી

દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં, કોર્ટના આદેશ બાદ, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે હિંસા ફેલાઈ હતી. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને 1991માં બનેલા કાયદા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. આવો જાણીએ…

Read More

આ 495 વર્ષ જૂના ગૌરીશંકરના મંદિરમાં થાય છે પુરી દરેક મનોકામના!

ગૌરીશંકર મંદિર-     ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાથી 10 કિલોમીટર દૂર કોપાગંજમાં  ગૌરીશંકર મંદિર આવેલું છે. રાજાઓએ આ મંદિરનું નિર્માણ વર્ષ 1529માં કરાવ્યું હતું. તળાવની ટોચ પર બનેલા આ મંદિર સાથે જોડાયેલી ચાંદીની કથા જે પણ સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સિવાય ભાગ્યે જ એવું કોઈ મંદિર હશે કે જેની ફ્લોર ચાંદીથી જડેલી…

Read More

બે શુભ યોગમાં આવશે વિવાહ પંચમી, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

વિવાહ પંચમી માર્ગશીર્ષ અથવા આગાહન માસના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે જ ભગવાન શ્રી રામે જનકપુરમાં ભગવાન શિવનું ધનુષ્ય તોડી નાખ્યું હતું, ત્યારબાદ તેમના લગ્ન સીતાજી સાથે થયા હતા. આ કારણથી દર વર્ષે માર્ગશીર્ષ શુક્લ પંચમીને રામ અને સીતાની લગ્નતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમીના દિવસે બે શુભ…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ..! નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને આપી મંજૂરી

ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ –    ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમાપ્ત થશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટે લેબનોનમાં યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી છે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આની ઔપચારિક જાહેરાત કરી હતી. ઇઝરાયલના લોકોને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું, ‘અમે મધ્ય પૂર્વનો ચહેરો બદલી રહ્યા છીએ. એક સારો…

Read More

અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી

અજમેર દરગાહનો થશે સર્વે –   ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…

Read More

ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ  –   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…

Read More