જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં  એડમિશન ઓપન થઇ ગયા છે, જામીઆ હફસા સ્કૂલમાં દિની તાલીમ સાથે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાની શિક્ષણ પ્રણાલી સૌથી ઉચ્ચકક્ષાની છે.વિધાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપીને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે .વિધાર્થીના અભ્યાસ સંદર્ભે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે કે દર અઠવાઠિએ ઓરલ…

Read More
Ashwin retired after being insulted

અશ્વિનના પિતાએ કર્યો દાવો, અશ્વિનનું અપમાન થતા અચાનક લીધી નિવૃતિ

  Ashwin retired after being insulted – આર અશ્વિને ગાબા ટેસ્ટ સમાપ્ત થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. તેની અચાનક નિવૃત્તિ પછી, અશ્વિને શ્રેણીની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેમ છોડી દીધું તે અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અશ્વિનના પિતા રવિચંદ્રને દાવો કર્યો છે કે…

Read More
Virat Kohli will settle in London

વિરાટ કોહલી ટૂંક સમયમાં ભારત છોડી લંડનમાં સ્થાયી થશે! કોચે કર્યો દાવો

Virat Kohli will settle in London –  અત્યાર સુધી વિરાટ કોહલી દરેક મોટી ટૂર્નામેન્ટ અને સિરીઝ બાદ લંડનમાં સમય પસાર કરવા જતો હતો. પરંતુ, હવે તે તેના પરિવાર સાથે ભારત છોડીને ત્યાં સ્થાયી થશે. આ બહુ જલ્દી થવાનું છે, જેના વિશે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ પુષ્ટિ આપી છે. હાલમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર…

Read More
BJP MP suffers serious head injury

સંસદની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપના સાંસદના માથામાં ગંભીર ઇજા, રાહુલ ગાંધીએ માર્યો ધક્કો!

BJP MP suffers serious head injury –  સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે પણ સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીનું માથું ફાટી ગયું અને તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આંગળી ચીંધી. BJP MP suffers…

Read More
ગેટવે ઓફ ઈન્ડિયા

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા  થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…

Read More
One Nation One Election

વન નેશન વન ઇલેક્શન માટે JPCની રચના, પ્રિયંકા ગાંધી સહિત આ નેતાઓ કમિટીમાં સામેલ

વન નેશન વન ઇલેક્શન બિલની વિગતવાર સમીક્ષા માટે રચાયેલી JPCના સભ્યો કોણ હશે? આ અંગે સભ્યોના નામ બહાર આવ્યા છે. પીપી ચૌધરી જેપીસીના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યસભાના સાંસદો પણ સામેલ છે. ચાલો જાણીએ જેપીસીમાં કોના નામ સામેલ છે? વન નેશન વન ઇલેક્શન…

Read More
Boat accident near Gateway of India

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જતા 13 લોકોના મોત

Boat accident near Gateway of India-  ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર  મુસાફરોને લઈ જતી બોટ બુધવારે નેવીની બોટ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ…

Read More
Border Solar Village

Border Solar Village : મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ બન્યું

Border Solar Village : મસાલી ગામ, જે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલું છે, હવે દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બની ગયું છે. આ ગામ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 40 કિમી દૂર સ્થિત છે અને તેની 800ની વસ્તી ધરાવતી સમુદાયના 119 ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે, જે રોજ 225.5 કિલોવોટ વીજળી ઉત્પાદન કરે છે. આ પ્રોજેક્ટ…

Read More
Gobhi Paratha

Gobhi Paratha: શિયાળામાં કોબીના પરાઠા સ્વાદ અને સ્વાસ્થય માટે છે ફાયદાકારક,આ રેસિપીથી બનાવો

Gobhi Paratha: શિયાળામાં લોકો મોટાભાગે નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરે છે. એક એવું શાક પણ ઉપલબ્ધ છે જેમાંથી તમે પરાઠા બનાવી શકો છો અને તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શિયાળામાં નાસ્તા માટે કોબીના પરાઠા એક ઉત્તમ વિકલ્પ છે. આ માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. કોબીમાંથી બનેલા…

Read More
PM Awas Yojana (2)

હવે દર મહિને 15,000 રૂપિયા કમાતા લોકોને પણ મળશે PM Awas Yojana નો લાભ

PM Awas Yojana : ભારત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. પાત્રતાની શરતો 13 થી ઘટાડીને 10 કરવામાં આવી છે. હવે 15 હજાર રૂપિયાની માસિક આવક અને 5 એકર બિન-પિયત જમીન ધરાવતા લોકો પણ લાભ મેળવી શકશે. યોજના હેઠળ 3 કરોડ લોકોને ઘર આપવાનું લક્ષ્ય છે. સહાયની રકમ 1.20-1.30 લાખ રૂપિયા સુધીની હશે….

Read More