NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં હત્યા, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા બાબા સિદ્દીકી ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને ગંભીર હાલતમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હકા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાયા હતા . મુંબઈ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું…

Read More

જામનગરના ઉત્તરાધિકારી બન્યા બાદ અજય જાડેજા વિરાટ કોહલી કરતાં વધુ ધનવાન બન્યા!

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા માટે ખૂબ જ ખાસ દિવસ હતો. કારણ કે ગઈકાલે જામનગરના રાજવી પરિવાર સાથે જોડાયેલા શત્રુશલ્ય સિંહજી મહારાજે તેમને રાજવી પરિવારના આગામી ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. જે બાદ લોકો તેના વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં જામનગરના વારસદાર બન્યા બાદ તે કેટલી મિલકતના માલિક બન્યા છે તે…

Read More

ગૂગલમાં એન્ટ્રી લેવલની નોકરી કેવી રીતે મેળવવી? સુંદર પિચાઈએ ટેક અરજદારોને આપી આ સલાહ!

ગૂગલમાં એન્ટ્રી લેવલ :   તાજેતરમાં સુંદર પિચાઈનો એક ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. જેમાં તેમણે ટેકની નોકરીમાં રસ ધરાવતા અરજદારો વિશે ઘણી બાબતો જણાવી હતી. ટેકની નોકરીઓ માટેના ઉમેદવારોમાં Google કઈ લાયકાત શોધે છે? આ અંગે વિગતવાર સમજાવ્યું હતું. પિચાઈએ તાજેતરમાં ‘ધ ડેવિડ રુબેનસ્ટીન શોઃ પીઅર ટુ પીઅર કન્વર્સેશન’ પર આ ઈન્ટરવ્યુ આપ્યો હતો. પિચાઈ ગૂગલની…

Read More

બાંગ્લાદેશ સામે છેલ્લી T20માં ભારતીય ટીમએ બનાવ્યા રેકોર્ડનો વણઝાર

ભારતીય ક્રિકેટ ટીમે હૈદરાબાદમાં ઘણા રેકોર્ડ બનાવ્યા. બાંગ્લાદેશ સામેની ત્રીજી T20I મેચમાં ભારતીય દાવની શરૂઆત સામાન્ય રહી હતી. ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો. તનઝીમ હસન શાકિબે ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર અભિષેક શર્માને માત્ર 4 રન બનાવીને આઉટ કર્યો હતો. આ પછી, સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર…

Read More

દશેરાની રેલીમાં આદિત્ય ઠાકરેની હુંકાર, એક મહિનામાં અમારી સરકાર બનશે!

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા આદિત્ય ઠાકરે પાર્ટીની દશેરા રેલીમાં ભાગ લેવા મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા. અહીં તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અત્યાર સુધી તેઓ 14 વર્ષથી માત્ર ભાષણો જ સાંભળતા હતા. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બતાવવું પડશે કે મહારાષ્ટ્ર ઝુકશે નહીં કે પોતાને વેચશે નહીં. વર્તમાન સરકાર…

Read More

પાકિસ્તાનમાં પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, 11 લોકોના મોત છ ઘાયલ

પાકિસ્તાન ના ઉત્તર-પશ્ચિમ પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કરતા 11 લોકોના મોત થયા હતા. જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના શનિવારે અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા કુર્રમ જિલ્લાના કંજ અલીઝાઈ વિસ્તારમાં બની હતી.સ્થાનિક ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પેસેન્જર વાહન પર અચાનક ગોળીબાર કર્યો, જેમાં 11 મુસાફરો માર્યા ગયા અને…

Read More

PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024 માટે નોંધણીની થઇ શરૂઆત, આ રીતે કરો અરજી

PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024: PM ઈન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરવા માગતા તમામ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. જે ઉમેદવારો ઈન્ટર્નશિપ સ્કીમ માટે અરજી કરવા માગે છે તેઓ PM ઈન્ટર્નશિપ સ્કીમ pminternship.mca.gov.in ની અધિકૃત વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. કેવી…

Read More

બાંગ્લાદેશ સામે ભારતનો કડક સંદેશ, હિંદુઓની સુરક્ષા કરે !

  ભારતનો કડક સંદેશ- ભારતે શનિવારે બાંગ્લાદેશ માં ચાલી રહેલા દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન હિન્દુ મંદિરો અને પૂજા મંડપ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ હુમલાની નિંદા કરતા કડક નિવેદન જારી કર્યું અને બાંગ્લાદેશ સરકારને તેના લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી.   ભારતનો કડક…

Read More

હરિયાણામાં કાર કેનાલમાં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના મોત

હરિયાણામાં  હરિયાણાના  કૈથલ જિલ્લામાં દશેરાના દિવસે એક મોટો અકસ્માત થયો હતો. એક કાર કાબૂ બહાર જઈને મુંદડી ગામ પાસે સિરસા બ્રાન્ચ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દરમિયાન કાર ચાલકની હાલત નાજુક છે. આ કરૂણ…

Read More

કડીમાં દિવાલ ઘસી પડતા 6 લોકના મોત,યુદ્વના ધોરણે બચાવ કામગીરી!

કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતા 9 મજૂર માટીની ભેખડમાં દટાઈ ગયા. તેમાં 6 મજૂરનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સહિત 3 મજૂર હજુ દટાયેલા છે. તેમને JCBની મદદથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે 5 એમ્બ્યુલન્સ તહેનાત છે. DDO ડો. હસરત જાસ્મિન, SP ડૉ. તરુણ દુગ્ગલ, અને…

Read More