દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

ICCની ઐતિહાસિક જાહેરાત, હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ મળશે!

ICC:  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ મંગળવારે બમ્પર અને ઐતિહાસિક જાહેરાત કરી. આ જાહેરાત અંતર્ગત હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની શરૂઆત આવતા મહિને UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે. ICCએ એક નિવેદનમાં કહ્યું કે મહિલા T20 વર્લ્ડ કપની વિજેતાઓને યુએસ $2.34 મિલિયન (લગભગ…

Read More

દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક!

યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More

પિતૃદોષ મુક્તિ માટે કાગડાને જ શા માટે આપવામાં આવે છે ભોજન? જાણો

પિતૃદોષ:  પિતૃ પક્ષને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર આપણા દિવંગત પૂર્વજોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો ખાસ પ્રસંગ છે. પિતૃ પક્ષનો આ તહેવાર સામાન્ય રીતે ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યા સુધી 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે….

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More
ખામેની

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ આપ્યું મોટું નિવેદન, ભારતમાં મુસ્લિમો પર થાય છે અત્યાચાર, ઇન્ડિયા કર્યો પલટવાર….

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની એ ભારતની ટીકા કરી છે. તેમણે મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરનારા દેશોમાં ભારતનો સમાવેશ કર્યો છે. ભારત પર મુસ્લિમ દમનનો આરોપ લગાવતા ખમેનીએ ભારતની સાથે મ્યાનમાર અને ગાઝાની પણ ગણતરી કરી છે. ખામેની એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઈરાન પોતે સુન્ની મુસ્લિમો અને વંશીય લઘુમતીઓના દમનને લઈને…

Read More
દીકરીઓ

ઈસ્લામે 1400 વર્ષ પહેલા જ દીકરીઓને આપ્યો હતો આ અધિકાર! જાણો

મિલકતમાં દીકરીઓ  આજે સમાજમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે ઘણો ભેદભાવ જોવા મળે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે સમાજમાં છોકરાઓ ભણતા નથી કે નોકરી કરતા નથી કારણ કે તેમના પિતા પાસે ઘણી મિલકત છે. તે છોકરાઓ જાણે છે કે તેમને આ મિલકત મળવાની છે. તેઓ અને સમાજના મોટાભાગના લોકોને ખબર નથી કે તે મિલકતમાં…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More