ગજેન્દ્રસિંહ પરમાર

ભાજપના MLA ગજેન્દ્રસિંહ પરમારની વધશે મુશ્કેલી, 21 ઓકટોબર પહેલા નોંધાશે ફરિયાદ!

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપોની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. આ સુનાવણી દરમ્યાન, હાઇકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે.એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા રજૂ થયેલ માહિતી અનુસાર, 2021થી સંબંધિત પુછપરછ અને અન્ય કાર્યવાહી અંગે હાઇકોર્ટને માહિતી આપવામાં આવી. હાઇકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યારે રેપ જેવા ગંભીર આરોપો…

Read More

બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાની ધરપકડ માટે વોરંટ જારી

આ સમયે બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું…

Read More

બહરાઇચ હિંસા: રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી સરફરાઝનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

બહરાઇચ હિંસા   ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં સામેલ આરોપી સરફરાઝ સામે આવ્યો છે. આ સાથે જ અન્ય એક આરોપી તાલિબના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બહરાઈચમાં…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More

વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતના વાવ વિધાનસભા બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે. મતદાન 13 નવેમ્બરે કરવામાં આવશે અને મતગણતરી 23 નવેમ્બરે હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું જોર લગાવી રહ્યા છે.ભાજપે વાવ બેઠક પર યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી છે. આ માટે આજે બનાસકાંઠામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More

સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ તમારા બાળકને જાણો કેટલું પહોંચાડ્યું છે નુકસાન

સ્માર્ટફોન દ્વારા આપવામાં આવતી સગવડ કરતાં પણ વધુ, આ ઉપકરણ જીવનની જાળી બની ગયું છે. સ્માર્ટફોનથી થતા નુકસાન અંગે દરરોજ ભારત અને સમગ્ર વિશ્વમાંથી અભ્યાસ અને સંશોધનો આવી રહ્યા છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ સતત લોકોને ફોનના ઉપયોગ અંગે સાવધાન કરી રહ્યા છે. જો કે, આ વખતે સ્માર્ટફોન તેમજ સોશિયલ મીડિયા અને…

Read More

‘ન્યાયની દેવી’ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હવે હાથમાં તલવારની જગ્યાએ બંધારણ ,જાણો

ન્યાયની દેવી  બુધવારે દેશની સુપ્રીમ કોર્ટમાં ‘ન્યાયની દેવી’ની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. આ સિવાય હવે તલવારને બદલે એક હાથમાં બંધારણ મુકવામાં આવ્યું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી કે સજાનું પ્રતીક પણ નથી. દેશના…

Read More

દિવાળીની રાત્રે દીવામાંથી કાજલ કેમ બનાવવામાં આવે છે? જાણો કારણ

  કાજલ : દિવાળીનો તહેવાર ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તેને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ઘરને દીવા અને રંગબેરંગી લાઇટથી સજાવે છે અને ફટાકડા ફોડે છે. દિવાળીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે ભગવાન રામની ઘરવાપસીની…

Read More

આ અનમોલ ભેંસની કિંમતમાં 4 ફરારી કાર આવી જાય, જાણો તેના વિશે

સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટી, મેરઠમાં આયોજિત ત્રિ-દિવસીય અખિલ ભારતીય ખેડૂત મેળામાં કેટલાક વિશેષ મહેમાનોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખાસ મહેમાનો બીજું કોઈ નહીં પણ ભેંસ છે, જેની કિંમત કોઈપણ લક્ઝરી કાર કરતા વધારે છે. સિરસાના રહેવાસી પલવિંદર સિંહની ભેંસ ‘અનમોલ’ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. પલવિંદરના કહેવા પ્રમાણે, ‘અનમોલ’ની કિંમત 23 કરોડ રૂપિયા…

Read More

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કરી મોટી કબૂલાત, નિજ્જર હત્યાકાંડના પુરાવા ભારતને આપ્યા નથી!

ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોનો મોટો કબૂલાત સામે આવ્યો છે. ટ્રુડોએ સ્વીકાર્યું કે તેણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વપૂર્ણ છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે…

Read More