ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાર ID અને આધાર પણ માન્ય હોવા જોઈએ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન:  સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચૂંટણી પંચને મતદાર ગણતરી માટે માન્ય દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, મતદાર ID અને રેશન કાર્ડનો સમાવેશ કરવા માટે વિનંતી કરી છે. કોર્ટે SIR ના સમય અને રીતને પડકારતી અનેક અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. હવે આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ…

Read More

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં લાવશે ઇન્ટરનેટ ક્રાંતિ: સેટેલાઇટ સેવાની મંજૂરી મળી!

એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં ઇન્ટરનેટ સેટેલાઇટ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) એ મેસર્સ સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (SSCPL) ને સ્ટારલિંક Gen1 લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ નક્ષત્રનો ઉપયોગ કરીને સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ ચલાવવા માટે સત્તાવાર રીતે મંજૂરી આપી છે.આ…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર

સરકારે જાહેર કરી સહાય:  મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….

Read More

પટનામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર!

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પ્રહાર: આજે મહાગઠબંધનના પક્ષોએ બિહારમાં મતદાર યાદી સુધારણા વિરુદ્ધ બિહાર બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ પ્રદર્શનમાં ભાગ લેવા પટના પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ એક ટ્રકમાં ચૂંટણી પંચના કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા કારણોસર તેમની કૂચ અટકાવવામાં…

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ

ગંભીરા બ્રિજ દુર્ઘટના:  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….

Read More

ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More

આમિર ખાને ‘મહાભારત’ બનાવવાની કરી જાહેરાત, ડ્રીમ પ્રોજેક્ટના કલાકારો પણ ફાઇનલ!

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘ મહાભારત ‘ની જાહેરાત કરી છે. આમિરે પુષ્ટિ આપી છે કે તેણે તેના પર ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. વર્ષોથી આ ઐતિહાસિક મહાકાવ્ય પર ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોતો આમિર હવે આખરે તેના પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં, એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તેણે…

Read More

ટ્રમ્પે આપી ફરી ધમકી, Brics દેશો પર 10% વધારાના ટેરિફ લગવાશે! ભારતને પણ આપવું પડશે!

ટ્રમ્પે આપી ફરી ધમકી:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે બ્રિક્સ દેશો પર લાદવામાં આવેલા 10% વધારાના ટેરિફનો ભોગ ભારત પણ બનશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે બ્રિક્સ દેશો અમેરિકાને નુકસાન પહોંચાડવા અને ડોલરની શક્તિને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. એટલા માટે આવું કરવું જરૂરી છે. ટ્રમ્પે ખાસ કરીને ભારતનું…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More