સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક: સાયબર ક્રાઈમનો ભોગ બની પોલીસ

સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ લોકોની સાથે સાથે સરકારી વિભાગો માટે પણ અનિવાર્ય બન્યો છે. પરંતુ આ સાથે જ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થયો છે. એક ચોંકાવનારી ઘટનામાં સુરત શહેર પોલીસનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ‘સુરત એરેના પોલીસ’ હેક થયું છે. હેકર્સે આ એકાઉન્ટ પરથી 23 જૂન 2025ના રોજ એક આપત્તિજનક વીડિયો પણ…

Read More

ગાંધીનગર નભોઈ નર્મદા કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત, અકસ્માત કે આત્મહત્યા!

 નભોઈ નર્મદા કેનાલ:  ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, એક કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવતી સહિત ત્રણ યુવાનોના…

Read More

આજથી રેલવેમાં થશે આ મોટા ફેરફારો,જાણો

Indian railways new rules:   ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રેલ્વેનું ખૂબ મોટું નેટવર્ક છે. ભારતમાં દરરોજ સરેરાશ 2 કરોડ 20 લાખ મુસાફરો રેલ દ્વારા મુસાફરી કરે છે. આમાંથી 16 લાખ મુસાફરો રિઝર્વેશન ટિકિટ પર સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે. ટિકિટ બુક કરાવ્યા પછી, સરેરાશ 21% મુસાફરો તેમની ટિકિટ રદ કરે છે….

Read More

કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષ પછી શરૂ થઈ,જાણો તેનું મહત્વ અને રહસ્ય

કૈલાસ માનસરોવર યાત્રા: હિન્દુ ધર્મમાં, કૈલાશ માનસરોવરને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે, તેથી તેનું વિશેષ મહત્વ છે. આ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે, જે આગામી 2 મહિના એટલે કે ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. કૈલાશ માનસરોવર પર્વત સાથે ઘણી મહાન વાર્તાઓ જોડાયેલી છે.એવું કહેવાય છે કે ભગવાન શિવ માતા પાર્વતી સાથે હિમાલયની ટેકરીઓ વચ્ચે…

Read More

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર આપશે અનોખી ભેટ, 25 રૂપિયામાં મળશે રુદ્રાક્ષ

ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર શ્રાવણ મહિનામાં ફરી ભક્તો માટે એક અનોખી અને આધ્યાત્મિક પહેલ શરૂ કરશે. હવે ભક્તો ફક્ત 25 રૂપિયાની ફીમાં પવિત્ર રુદ્રાક્ષ મેળવી શકશે અને સૌથી ખાસ વાત એ છે કે બિલ્વપત્ર પણ ભગવાન શિવને તેમના નામે અર્પણ કરવામાં આવશે. મંદિર વહીવટની આ નવી વ્યવસ્થા ભક્તોને ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરવા…

Read More

ઝોહરાન મમદાનીની ન્યૂયોર્ક મેયર પ્રાઈમરીમાં ઐતિહાસિક જીત,જાણો તેમના વિશે

ઝોહરાન મમદાની: ભારતીય મૂળના 33 વર્ષીય ઝોહરા મમદાનીએ મંગળવારે સાંજે ન્યૂ યોર્ક સિટીની ડેમોક્રેટિક મેયર પ્રાઇમરીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. તેમના મુખ્ય હરીફ અને ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ મમદાનીને અભિનંદન આપતા રેસમાંથી ખસી ગયા. ક્વીન્સના એક છત બારમાંથી મમદાનીએ પોતાની જીતની જાહેરાત કરી. 1 જુલાઈના રોજ ક્રમાંકિત પસંદગી મતદાન પછી અંતિમ પરિણામની પુષ્ટિ થશે, પરંતુ…

Read More

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકારની ભરતી, 60 હજાર મહિને પગાર!

કાયદા સલાહકારની ભરતી: ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે લીગલ કન્સલ્ટન્ટ (કાયદા સલાહકાર)ની પોસ્ટ માટે ભરતીની શાનદાર તક આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે છે, અને પસંદગી પામેલા ઉમેદવારને માસિક ₹60,000નો નિશ્ચિત પગાર મળશે. ગુજરાત આદિજાતિ વિકાસ…

Read More
ગુજરાત સરકાર

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…

Read More

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: સોના કરતા પણ મોંઘા ભાવે વેચાઇ

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય…

Read More

શામળાજીમાં ATMમાં લૂંટ કરીને તસ્કરો 5.50 લાખ લઈને ફરાર, સીસીટીવીમાં ઘટના કેદ

 શામળાજીમાં ATMમાં લૂંટ: અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી કંપનીના એટીએમમાંથી પાંચ તસ્કરોએ 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી, એટીએમને આગ લગાવી અને વૈભવી કારમાં ફરાર થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગતો શામળાજીમાં ATMમાં લૂંટ:…

Read More