Sabudana Upma Recipe: ઘરે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ઉપમા, આ રેસિપીથી

Sabudana Upma Recipe: સાબુદાણાનો ઉપયોગ ફક્ત ખીચડી કે વડામાં જ નહીં પણ સ્વાદિષ્ટ ઉપમામાં પણ થઈ શકે છે. ઉપવાસના દિવસોમાં અથવા હળવો નાસ્તો ઇચ્છતા લોકો માટે સાબુદાણા ઉપમા એક સ્વસ્થ અને ઝડપી વિકલ્પ છે. મગફળી, લીલા મરચાં, કઢી પત્તા અને લીંબુનો તડકો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તો મોડું કર્યા વિના, ચાલો આજે સાંજે સાબુદાણા…

Read More

Google Certificate Course: GOOGLEના આ પાંચ સર્ટીફિકેટ કોર્ષ કરીને બનાવો કારર્કિદી,લાખો રુપિયા કમાશો

Google Certificate Course: જો તમે નોકરી શોધી રહ્યા છો પણ તમારી પાસે ડિગ્રી નથી અથવા અનુભવનો અભાવ છે, તો ગૂગલ તમારી મદદ કરી શકે છે. ગૂગલે એવા યુવાનો માટે કારકિર્દી પ્રમાણપત્રો નામની એક ખાસ પહેલ શરૂ કરી છે જેઓ ટેકનિકલ અથવા વ્યવસાયિક કૌશલ્ય શીખીને ઝડપથી નોકરી મેળવવા માંગે છે. ગૂગલના આ પ્રમાણપત્ર અભ્યાસક્રમો યુવાનો માટે…

Read More

મોસાળ સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન

148મી રથયાત્રા: ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે. સરસપુર ખાતે ભગવાનના મોસાળ બાદ ગજરાજનું નિજ મંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજની આ ભવ્ય શોભાયાત્રા બાદ ધીમે ધીમે ટ્રક, અખાડા, ભજન મંડળીઓ અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામ તથા સુભદ્રાના રથો નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિમય વાતાવરણ અને શોભાયાત્રાનો રૂટ…

Read More

સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રથયાત્રા2025:  અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…

Read More

Rath Yatra 2025: આજે અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, વહેલી સવારે મંગળા આરતી બાદ પહિંદવિધિ

Rath Yatra 2025: આજે, 27 જૂન, 2025, અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ રહી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે શરૂ થઈ છે. શહેરની ગલીઓ ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠી છે, જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી…

Read More

અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ

વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ  એમ.યુ. દેસાઈ, અમવાના…

Read More

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા,રાકેશ શર્મા પછી, અવકાશમાં ભારતનો બીજો પુત્ર

શુભાંશુ શુક્લા:  ભારતે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. 40 વર્ષ પછી, એક ભારતીયે અવકાશમાં પગ મૂક્યો છે. ગુરુવારે સાંજે, ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લાના અવકાશયાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સફળતાપૂર્વક પગ મૂક્યો. આ રીતે, શુભાંશુ ISS માં પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે. અગાઉ 1984 માં, રાકેશ શર્મા સોવિયેત યુનિયનના Salyut-7…

Read More

રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક…

Read More

મહેમદાવાદ તાલુકાની કેસરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કેસરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ:   મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘કન્યા કેળવણી’ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકો, ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં પ્રવેશની ઉજવણી કરવી હતો. આ પ્રસંગે ગામના બાળકો,…

Read More

કાળુસિંહ ડાભીની આગેવાની હેઠળ ખેડા કોંગ્રેસને મળશે નવી દિશા, 28 જૂને યોજાશે સત્કાર સમારંભ

 ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે  કાળુસિંહ ડાભી ની વરણી કરી છે,  નવનિયુક્ત ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  કાળુસિંહ ડાભી ના સન્માનમાં એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નડિયાદના જલારામ મંદિર, કપડવંજ-નડિયાદ રોડ ખાતે તારીખ 28 જૂન, 2025ના…

Read More